SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ - - पगारधर्मसञ्जीवनी टीका अ.१ सू. ११ धर्म० श्रावकधर्म स्याद्वाय प्ररूपणम् १७९ [स्याबदप्ररूपणम् ।] स्याद्वादोऽनेकान्तवादः-स्यादिति ह्यनेकान्तार्थद्योतकमव्ययं तेन स्यात्अनेकान्तस्य-अनेकान्तपक्षस्येति यावत् , वाद: अभ्युपगमः-स्याद्वादः,-प्रत्येक घटपटादिरूपं वस्तु नित्यत्वानित्यत्वोभयधर्मसमन्वितं न त्वेकान्ततो ___ तात्पर्य यह है-समभिरूढ नय के मत से शकन क्रियासे युक्त पदार्थ को शक्र कह सकते हैं, चाहे वह उस क्रिया से किसी समय युक्त हो या किसी समय रहित हो, दोनों अवस्थाओं में वह शक शब्द का वाच्य है, परन्तु एवम्भूत नय इससे भी अधिक सूक्ष्म है। उसके मतसे शकन शक्ति मौजूद होनेसे ही किसीको शक्र नहीं कह सकते बल्कि जिस समय शकन क्रियाका उपयोग कर रहा हो उसी समय वह शक्र शब्द का वाच्य है-अन्य क्षणों में नहीं। अतएव अध्यापक जिस समय अध्यापन कर रहा हो तभी अध्यापक कहा जा सकता है। कृषकको कृषक तब ही कह सकते हैं जब वह खेती कर रहा हो, जिस क्षणमें वह खेती नहीं कर रहा हो उस क्षणमें उसे कृषक नहीं कह सकते। [स्याद्वादका निरूपण ] 'स्याद्वाद' शब्दके दो भाग हैं--एक स्यात् दूसरा वाद । 'स्यात् अव्यय है और अनेकान्त (कथञ्चित् ) अर्थका द्योतन करता है । 'बाद' का अर्थ स्वीकार करना या कहना। अर्थात् घट-घट आदि समस्त તાત્પર્ય એ છે કે સમભિરૂઢ નયને મતે શકન ક્રિયાથી યુકત પદાર્થને શક કહી શકાય છે, ચાહે તે એ ક્રિયાથી કઈ સમયે યુક્ત હોય યા કેઈ સમયે રહિત હોય, બેઉ અવસ્થાઓમાં એક શક શબ્દને વાચ્ય છે, પરંતુ એવભૂત નય તેથી પણ વધારે સૂક્ષમ છે. એને મતે શકન શકિત મજૂદ હેવાથી જ કેઈને પણ શક ન કહી શકાય, બકે જે સમયે શકન કિયાને ઉપયોગ કરી રહયે હય, તે સમયે એ શક શબ્દને વાય છે. અન્ય ક્ષણે નહીં માટે અધ્યાપક જે સમયે અધ્યાપન કરાવી રહ્યા હોય, ત્યારે જ તેને અધ્યાપક કહી શકાય છે. ખેડૂતને ખેડૂત ત્યારે જ કહી શકાય છે કે જ્યારે તે ખેતી કરી રહી હોય, જે ક્ષણે તે ખેતી ન કરતે હેય તે ક્ષણે તેને ખેડુત ન કહી શકાય. [ स्याहार्नु नि३५ ] स्याह' शहना मे भाग छ. ये स्यात्' भने माने 'वाह' स्यात्' अ०यय છે અને અનેકાન્ત (કથંચિત્ ) અર્થને ઘાતક છે. “વાદને અર્થ સ્વીકાર કરે યા કહેવું. અર્થાત ઘટ-પટ આદિ બધા પદાર્થ દ્રવ્ય-પર્યાયરૂપ હોવાથી કથંચિત્ નિત્ય ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy