SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ अगाtarait टीका अ. १ अनुयोगशब्दार्थः अयमत्रानुयोगशब्दार्थ : – (१) युज्यते = संबध्यते भगवदुक्तार्थेन सहेति योगः कथनलक्षणो व्यापारः, अनुरूपोऽकूलो वा योगः - अनुयोगः । भगवद्भापितार्थतो न्यूनाधिकविपरीतभाववैलक्षण्यमीषदपि गणधरोक्तसूत्रेषु नास्तीति भगवदुक्तार्थानुरूपः प्रतिपादनलक्षणो व्यापारोऽनुयोग इति निष्कपः । (२) अथवा - अनु = पश्चात् योजन= सूत्रेण सह सम्बन्धनम् = अर्थानुरूपप्रतिपादनम् अनुयोगः । ये बत्तीस सूत्र चार अनुयोगों में विभक्त (बटे हुए) है अतः पहलेपहल पाठकों के विशेष ज्ञान के लिए अनुयोगों का और अनुयोग के भेदों का व्याख्यान करते हैं अनुयोग का अर्थ. (१) भगवान् ने जो तत्त्व कहा है उस के साथ कथन के संबन्ध होने को योग कहते हैं । और जो अनु अर्थात् अनुकूल संबन्ध हो उसे अनुयोग कहते हैं । तात्पर्य यह है कि भगवान्ने तत्त्वोंका जैसा उपदेश दिया था वैसाही उपदेश गणधरप्रणीत सूत्रों में है। गणधरों ने तत्वों के उस स्वरूप में न कमी की है न अधिकता की है और न उसके तात्पर्य में ही अन्तर पड़ने दिया है, इस लिए वह अनुयोग कहलाता है । (२) अनु अर्थात् पश्चात्, योग अर्थात् सूत्र के साथ संबन्ध करनाअनुयोग है । इस व्युत्पत्ति का यह अर्थ हुआ कि अर्थ के अनुकूल प्रतिपादन करनेको अनुयोग कहते हैं । એ બત્રીસ સૂત્ર ચાર અનુયાગમાં વહેંચાએલાં છે, એટલે સૌથી પહેલાં વાચકના વશેષ જ્ઞાન માટે આનુયાગાનું તથા અનુયેગના ભેદ્દેનુ વ્યાખ્યાન કરવાની આવશ્યકતા છે. અનુયાગના અ (૧) ભગવાને જે તત્ત્વ કહ્યુ છે, તેની સાથે કથનના સબ ંધ થાય તે યંગ કહેવાય છે; અને જે અનુ અર્થાત્ અનુકૂળ સંબધ હેાય તે અનુયાગ કહેવાય છે. તાત્પર્ય એ છે કે ભગવાને તત્વેના જેવા ઉપદેશ આપ્યા હતા, તેવેજ ઉપદેશ ગણધર -પ્રણીત સૂત્રામાં રહેલા છે. ગણધરીએ તાના એ સ્વરૂપમાં નથી કાિં ન્યૂનતા કરી કે નથી કાંઇ અધિકતા કરી, તેમજ તેના તાપમાં પણ કશું 'તર પડવા દીધું નથી, તેથીજ તે અનુયાગ કહેવાય છે (२) अनु मेटले पश्चात, योग मेटले सूत्रनी साथै संबंध रखे थे પ્રમાણે અનુયોગ શબ્દ સિદ્ધ થાય છે. આ રીતે વ્યુત્પત્તિની દૃષ્ટિએ તેને અ એ અનુકૂલ પ્રતિપાદન કરવું તેને અનુયાગ કહે છે. થયે Sudh ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy