________________
१६८
उपासकदशासूत्रे पर्येति-प्राप्नोत्युत्पत्ति-नाशाविति पर्यायः, स एवार्थः पर्यायार्थः, सोऽस्त्यस्मिन्निति पर्यायाथिकः (२)।।
तयोर्द्रव्यार्थिकस्य नयस्य नैगम-संग्रह-व्यवहाररूपास्त्रयो भेदास्तत्र
नके बहुविधाः गमा: बोधमार्गा यस्य, यद्वा नि=नितरां सर्व थेत्यर्थः गमा:= बोधा यस्य स निगमस्तत्र भवः कुशलो वा नैगमः-सार्वकालिक-वार्तावगमोपायभूत इत्यर्थः, यथा कश्चिद्भूतकालं लक्ष्यीकृत्योच्यते लोके–'अद्यामुकस्य जन्मोत्सवः' इत्यादि (१ )।
१-इत्यादि-एवं वर्तमान-भविष्यतोरपि बोध्यम् । उसे द्रव्य कहते हैं । जो नय द्रव्यको अर्थ (विषय) करे उसे द्रव्यार्थिक नय कहते है।
जो उत्पत्ति और बिनाशको प्राप्त होता है उसे पर्याय कहते हैं। जो नय पर्यायको विषय करता है उसे पर्यायाथिक नय कहते हैं ।
द्रव्यार्थिक नयके तीन भेद है-(१) नैगम, (२) संग्रह, (३) व्यवहार । जो अनेक प्रकारोंसे ज्ञान कराता है, अथवा जो सर्वदा (त्रिकालसम्बन्धी) बातको जानने में कुशल हो उसे नैगम नय कहते हैं। जैसे-यद्यपि भगवान महावीरस्वामो निर्माणको प्राप्त हो चुके हैं तथापि यह नय भूतकी विवक्षासे प्रत्येक वर्ष की चैत्र शुक्ला त्रयोदशी को महावीर स्वामीके जन्मको तिथि मानता है, और इसीको प्रधान करके लोग कहते हैं कि-'आज भगवानकी जयन्ती है।' इसी प्रकार वर्तमान और भविष्य कालके उदाहरण स्वयं समझ लेने चाहिए। छ. २ नय दयने म (विषय) ४२ तेने व्यर्थि नय हे छे.
જે ઉત્પત્તિ અને વિનાશને પ્રાપ્ત થાય છે તેને પર્યાય કહે છે. જે નય પર્યાય યને વિષય કરે છે તેને પર્યાયર્થિક નય કહે છે.
या नयना ऋण लेहो छ:-(१) नेगम, (२) सह, (3) २५१६२. रे અનેક પ્રકારે જ્ઞાન કરાવે છે, અથવા જે સર્વદા (ત્રિકાળ સંબંધી) વાતને જાણવામાં કુશળ હોય તેને નૈગમન કહે છે. જેમકે-જે કે ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પામી ચૂક્યા છે તથાપિ એ નય ભૂતની વિવક્ષાએ કરીને પ્રત્યેક વર્ષની પૌત્ર સુદ તેરશે મહાવીર સ્વામીના જન્મની તિથિ માને છે, અને તેના પ્રધાન કરીને લોકે કહે છે કે “આજે ભગવાનની જયંતી છે. એ જ રીતે વર્તમાન અને ભવિષ્યકાળનાં ઉદાહરણે પણ સમજી લેવાં.
ઉપાસક દશાંગ સૂત્ર