________________
अ० टीका अ. १ सू. ११ धर्म० श्रावकधर्मेनिरूपणे नयप्ररूपणम् १६७ मूलद्रव्याण्यपेक्ष्य नित्याः सन्तोऽपि तत्तद्धटपटाद्याकारपरिणतिमपेक्ष्यानित्या इति पदार्थमात्रमंशतो नित्यमंशतश्चानित्यं यन्मन्यते सोऽयं नय उच्यते ।
अयं च तावद्विविधः द्रव्यार्थिक पर्यायार्थिकत्वाभ्याम् । तत्र तत्तत्पर्यायानदुद्रवति द्रोण्यति वेति द्रव्यं, स एवार्थे द्रव्यार्थः, सोऽस्त्यस्मिन्निति द्रव्यार्थिकः १ । की अपेक्षासे नित्य हैं किन्तु घट पट आदि पर्यायोंकी अपेक्षा अनित्य भी हैं । अर्थात् घट (घड़ा) पुद्गलरूप हैं । जब घटके पुद्गल, घट बनने से पहले मिट्टी के रूपमें थे, तब भी पुद्गल थे, जब घटकी आकृति ( शकल) में आये तब भी पुद्गल ही हैं, अगर कोई घटको पटक कर टुकड़े-टुकड़े कर डाले तब भी वे टुकडे पुद्गल ही रहेंगे, यदि कोई उन टुकड़ोंको पिसकर मिट्टी में मिला कर फिर उनसे घट बनाए तब भी वे पुद्गल ही रहेंगे । इस प्रकार उन उन पुदगलोंका पुद्गलपन कदापि नष्ट नहीं होता, इसी कारण वे द्रव्य-दृष्टिसे नित्य है । परन्तु वे सदा एक ही अवस्थामें नहीं रहते - कभी मिट्टीके रूपमें, कभी घटके रूप में, कभी टुकडे के रूपमें और कभी सूक्ष्म रजके रूप में आते हैं। ये सब रूप द्रव्य के पर्याय - दृष्टिसे पदार्थ अनित्य हैं । जो किसी अपेक्षा नित्य और किसी अपेक्षा अनित्य मानता है उसको नय कहते हैं ।
नय दो प्रकारका है - (१) द्रव्यार्थिक और ( २ ) पर्यायार्थिक | जो भूत कालमें था । वर्तमान में है और भविष्य में भी रहेगा મૂદ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે, પરન્તુ ઘટપટ આદિ પર્યાયની અપેક્ષાએ અનિત્ય पशु छे. अर्थात् घट (घडा) युगस३प है. न्यारे घटना पुछ्गलो, घट मन्या पडेलां માટીના રૂપમાં હતાં, ત્યારે પણ એ પુદ્ગલા હતા. જ્યારે તે ઘટની આકૃતિમાં આવ્યા ત્યારે પણ પુદ્ગલ જ છે; અગર જો કોઇ ઘટને પછાડીને ટુકડે-ટુકડા કરી નાંખે ત્યારે પણ તે ટુકડ પુદ્ગલ જ રહેશે; જો કોઇ એ ટુકડાને ખાંડી-દળીને માટીમાં મેળવી દઇ ફ્રી એમાંથી ઘટ મનાવે ત્યારે પણ એ પુદ્ગલ જ રહેશે, એ પ્રમાણે એ પુદ્દગલાનું પુદ્દગલપણું કદાપિ નષ્ટ થતું નથી, તે કારણથી તે દ્રવ્યદૃષ્ટિએ કરીને નિત્ય છે. પરન્તુ તે સદા એક જ અવસ્થામાં રહેતા નથી-કેઇવાર માટીના રૂપમાં, કોઇવાર ઘટના રૂપમાં કાઇવાર ટુકડાના રૂપમાં અને કોઇવાર સૂક્ષ્મ રજના રૂપમાં આવે છે. એ બધાં રૂપ દ્રવ્યના પર્યાય-દ્રષ્ટિએ કરીને પદાર્થ અનિત્ય છે. જે કાઈ અપેક્ષાએ નિત્ય અને કઇ અપેક્ષાએ અનિત્ય માને છે, તેને નય કહે છે નય એ अहारनो छे: (१) द्रव्यार्थि मने (२) पर्यायार्थि४.
જે ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં હશે, તેને દ્રવ્ય કહે
ઉપાસક દશાંગ સૂત્ર