SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ उपासकदशाङ्गसूत्रे ग्व्याख्यातस्वरूपौ । प्रमाणं च तद येन पदार्थाः प्रमीयन्ते, संशय-विपर्ययानध्यवसायभिन्नं, सम्यग्ज्ञानमिति यावत्, एतच्च मति श्रुताऽवधि- मनः पर्यत्र - केवलज्ञानभेदात्पञ्चविधम् मत्यादिस्वरूपं च मत्कृते तत्रप्रदीपे प्रपञ्चितम् । १६६ " [ नयप्ररूपणम् ] नयति नानांशात्मकं पदार्थमेकांशावलम्बनेन प्रतीतिविषयं प्रापयतीति यद्वा नीयते = परिच्छिद्यते पदार्थों येन यस्माद्वेति नयः = नानाधर्मात्मकस्य वस्तुन एकांशपरिच्छेद इत्यर्थः यद्वा सर्वे घट-पट कट- करट- बरटादयः पदार्थों निज- निज २- प्रमा - ( ज्ञान ) - विषय क्रियन्ते - बोध्यन्त इत्यर्थः । जिससे पदर्थोका यथार्थ ज्ञान हो उसे प्रमाण कहते हैं, अर्थात् संशय विपर्यय और अनध्यवसायसे भिन्न ज्ञान अथवा सम्यग्ज्ञान ही प्रमाण है । सम्यग्यज्ञान (प्रमाण) मति, श्रुत, अवधि, मनःपर्यव और केवल - ज्ञानके भेदसे पांच प्रकारका है । इसका विस्तृत वर्णन 'तत्त्वप्रदीप' में किया गया है । (७) नयोंका प्ररूपण । पदार्थ में अनन्त धर्म पाये जाते हैं उन सब धर्मो का समुदाय वह पदार्थ है । उन अनन्त धर्मोंमें से किसी एक विवक्षित धर्मको मुख्य करके और शेष धर्मोको गौण करके अर्थात् उस मुख्य धर्मका आलंबन लेकर जो पदार्थका ज्ञान करावे उसे नय कहते हैं । अथवा जिसके द्वारा अनन्तधर्मात्मक पदार्थका एक धर्म जाना जाय उसे नय कहते हैं अथवा घट पट आदि समस्त पदार्थ अपने-अपने मूल द्रव्य સ્વરૂપ પહેલાં બતાવી ગયા છીએ. જેથી કરીને પર્થીનું યથાર્થ જ્ઞાન થાય તેને પ્રમાણ કહે છે, અર્થાત્ સંશય વિષય અને અધ્યવસાયથી ભિન્ન જ્ઞાન અથવા સમ્યજ્ઞાન જ प्रभाणु छे. सभ्यग्ज्ञान (प्रमाणु) मति, श्रुत, अवधि, મન:પ`વ અને કેવળજ્ઞાનના ભેž કરીને પાંચ પ્રકારનું છે. એનું વિસ્તૃતવર્ણન ‘તત્ત્વપ્રદી’માં કરેલું છે. (७) नयोनुं अइयाशु. પદાર્થોમાં અનંતધર્મ માલુમ પડે છે, એ સર્વ ધર્મના સમુદાય એ પટ્ટાથ છે. એ અનંત ધર્મોમાંથી કેઇ એક વિવક્ષિત ધમ ને મુખ્યત્વે કરીને અને શેષ ધર્માંને ગૌણત્વે કરીને અર્થાત્ એ મુખ્ય ધનું આલંબન લઇને જે પદ્માનું જ્ઞાન કરાવે તેને ‘નય' કહે છે. અથવા જેની દ્વારા અન તધર્માંત્મક પદાર્થોના એકધ જાણવામાં આવે તેને નય કહે છે. અથવા ઘટ પટ આદિ બધા પદાર્થŕ પોતપોતાના ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy