SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ अगारधर्मसञ्जीवनी टीका अ. १ मू. ११ श्रावकधर्म• नयपरूपणम् १६९ विशेषनरपेक्ष्येण सत्त्व-द्रव्यत्वादिरूपं सामान्यमानं संगृह्णाति एकरूपतया क्रोडीकरोतीति सङ्ग्रहः-सामान्योक्त्या तद्धर्मावच्छिमानां विशिष्टानां सर्वेषां सम्यग्राहक इत्यर्थः, यथा-'जीवश्चेतनालक्षण इत्युक्ते सर्वेषां जीवानां प्रतीतिर्भवतीति(२)। __ सच्च-द्रव्यत्वादीन पदार्थानुक्तस्वरूपेण सङ्ग्रहनयेन गृहीत्वा यदवान्तर-धर्मावच्छिन्नतया विभज्य व्यवहरणं स व्यवहारः, यथा-'जीवो द्विविधः-संसारी मुक्तश्चे-त्यादि (३)। ___जो नय विशेष की अपेक्षा न कर सामान्यको ग्रहण करता है वह संग्रह नय है, अर्थात् सामान्यके कथनसे उस सामान्य धर्म वाले समस्त पदार्थीका सम्यक् प्रकारसे ग्रहण करने वाला संग्रह नय है। जैसे'जीवका लक्षण चेतना है' ऐसा कहनेसे समस्त जीवोका ग्रहण होता है। ___ सत्त्व, द्रव्यत्व आदि सामान्य धर्म के कारण संग्रह नयके द्वारा संग्रहरूपसे ग्रहण किये हुए पदार्थों में विशेष धर्मों के द्वारा विभाग करके जो ग्रहण करता है वह व्यवहार नय है। तात्पर्य यह है कि-पदार्थो में सामान्य धर्म भी है और विशेष धर्म भी हैं। दूध और जल दोनों में द्रवत्व (पतलापन) समान है किन्तु उनके अन्य गुणोमें भेद है । 'सत्व' गुण समस्त पदार्थों में है, अतः संग्रह नय इस गुणकी अपेक्षा समस्त पदार्थोंको एक मानता है। किन्तु व्यवहार नय कहता है-सब पदार्थ एक नहीं हो सकते, क्योंकी किसी-किसी में जीवत्व गुण है। किसी-किसी में जीवत्व गुण જે નય વિશેષની અપેક્ષા ન કરતાં સામાન્યને ગ્રહણ કરે છે તે સંગ્રહાય છે, અર્થાત્ સામાન્યના કથન કરીને એ સામાન્ય ધર્મવાળા બધા પદાર્થોનું સભ્ય પ્રકારે ગ્રહણ કરનાર સંગઠનય છે. જેમકે–જીવનું લક્ષણ ચેતના છે, એમ કહેવાથી બધા જીનું ગ્રહણ થાય છે. સત્ત્વ, દ્રવ્ય આદિ સામાન્ય ધર્મોને કારણે સંગ્રહ નયની દ્વારા સંગ્રહરૂપે ગ્રહણ કરેલા પદાર્થોમાં વિશેષ ધર્મો દ્વારા વિભાગ કરીને જે ગ્રહણ કરે છે તે વ્યવહા૨નય છે તાત્પર્ય એ છે કે પદાર્થોમાં સામાન્ય ધર્મ પણું છે, અને વિશેષ ધર્મ પણ છે. દૂધ અને જલ બેઉમાં દ્રવત્વ (પ્રવાહિત્ય) સમાન છે, પરંતુ તેના બીજા ગુણેમાં ભેદ છે. “સર્વ” ગુણ બધા પદાર્થોમાં છે, તેથી સંગ્રહ નય એ ગુણની અપેક્ષાએ બધા પદાર્થોને એક માને છે. પરંતુ વ્યવહાર નય કહે છે કે બધા પદાર્થો એક નથી હોઈ શકતા, કારણ કે કઈ-કઈમાં જીવત્વ ગુણ છે, મઈ-કઈમાં જીવત્વ ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy