________________
१०६
- उपासकदशाङ्गमत्रे संप्रेक्ष्य स्नातः शुद्धात्मा वेश्यानि (शुद्धप्रवेश्यानि ) मङ्गल्यानि वस्त्राणि प्रारपरिहितः अल्पमहार्याऽऽभरणालङतशरीरः स्वकतो गृहतः प्रतिनिष्क्रामति प्रतिनिष्क्रम्य सकोरण्टमाल्यदाम्ना छत्रेण ध्रियमाणेन मनुष्यवागुरापरिक्षिप्तः पादविहारचारेण वाणिजग्रामं नगरं मध्य-मध्येन-निर्गच्छति, निर्गत्य यत्रैव दुतिपलाशं चैत्यं, यत्रैव श्रमणो भगवान महावीरस्तत्रैवोपागच्छति, उपागत्य त्रिकृत्व आदक्षिणं प्रदक्षिणं करोति, कृत्वा वन्दते नमस्यति यावत्पर्युपास्ते १०
टीका-'तए णं से' इत्यादि । ततः 'जितशत्रुणाराज्ञा भगवत्पर्युपासनं क्रियते' इति वार्ताश्रवणानन्तरं, खलुप्रसिद्धः, सः पूर्ववर्णितस्वरूपः आनन्दो गाथापतिः, हुए हैं, यह महान् फल-प्रद है, अतः मैं जाऊँ यावत् पर्युपासना (सेवा) करू । इस प्रकार विचार कर स्नान करके, शुद्ध और सभाके योग्य मांगलिक वस्त्र धारण करके, अल्प किन्तु बहुमूल्य भूषणोंसे शरीरको भूषित करके अपने घरसे निकला। निकल कर कोरंट (हजारा)के पुष्पोंकी मालासे युक्त, दास आदि द्वारा लगाए-हुए छत्रसे सहित, जनसमुदायसे घिरा हुआ वह (आनन्द) पैदल चलते-चलते वणिजग्रामके बीचो-बीच होकर निकला । निकल कर जहाँ दूतिपलाश चेत्य था, और (उसमें) जहां श्रमण भगवान् महावीर थे वहीं आया । आकर तीन बार अपने मुखके दाहिने भागसे आरंभ करके प्रदक्षिणापूर्वक वन्दना नमस्कार यावत् पर्युपासना (सेवा) की॥१०॥
टीकाका अर्थ-जय आनन्द गाथापतिने राजा जितशत्रुकी पर्युपासना करनेकी बात सुनी तब दूतिपलाश चैत्यमें भगवान के पधारनेकी યાવત વિચરી રહ્યા છે, અર્થાત સમવસ્ત્રત થયા છે, એ મહાન ફળપ્રદ છે, માટે હું
6 यापत ५युपासना (सेवा) ४३ मे प्रमाणे पियारीने, स्नान प्रशने, शुद्ध मने સભાને 5 માંગલિક વસ્ત્ર ધારણ કરીને, અ૯પ પરતુ મયવાન ભૂષણોથી શરીરને ભૂષિત કરીને પિતાના ઘેરથી નીકળે. નીકળીને કુટના પુષ્પની માળાથી યુકત, દાસ આદિએ ધરેલા છત્ર સહિત જનસમુદાયથી ઘેએ આનંદ પગે ચાલતા ચાલતે વાણિજગ્રામની વચ્ચે વચ્ચે થઈને નીકળે. નીકળીને જ્યાં હૃતિપલાશ ચત્ય હતું અને તેમાં)
જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં તે આવ્યું. આવીને ત્રણવાર પિતાના સુખના જમણા ભાગથી આરંભીને પ્રદક્ષિણાપૂર્વક વંદના નમસ્કાર યાવત પર્ય પાસના (सेवा) 30. (10)
ટીકાને અર્થ-જ્યારે આનદ ગાથા પતિએ રાજા જિતશતની પર્યું પાસના કરવાની વાત સાંભળી ત્યારે દુનિપલાશ ચૈત્યમાં ભગવાન પધાર્યા હોવાની વાતને આશય
ઉપાસક દશાંગ સૂત્ર