SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ ६३४ ज्ञाताधर्मकथाङ्गसूत्रे विरहजनितार्तध्यानं कुर्वाणां, विलपन्तीं विलापं कुर्वाणां 'णावयक्खइ' न पश्यति तथा कि खलु स्वमपि हे जिनरक्षित ! मां रुदती यावद् विलपन्तीं 'णावयक्खसि' न पश्यसि ? एवं सा रत्नद्वीपदेवता सोपालम्भं वदति स्मेति । ततः खलु तदनन्तरम्-अथ प्रचलितमानसं जिनरक्षितं विज्ञाय सा यद्वदति त्तद् गाथाष्टकेनाहणावयक्खसि ) यह तो निश्चित है कि मैं पहिले से जिनपालित के लिये अनिष्ट, अकान्त, अप्रिय, अमनोज्ञ एवं अमनोम-मनः प्रतिकूलवइ रही हूं और जिनपालित भी मेरे लिये सदा अनिष्ट' अकान्त आदि रूप बना रहा है, मैं तो जिन रक्षित के लिये ही सदा इष्ट आदि रूप रही हूँ और जिनरक्षित मेरे लिये इष्ट आदि रूप सदा रहा है तो हे जिन रक्षित ! यदि मुझ रोती हुई आक्रन्दन करती हुई, शोक करती हुई विरह जनित आर्तध्यान करती हुई और विलाप करती हुई की और जिन पालित नहीं देखता है तो क्या तुम भी मुझ रोती हुई यावत् विलाप करती हुई की ओर नहीं देखते हो (तएणं सा पवररयणदीवस्स देवया ओहिणा जिणरक्खियस्स मणं नाऊणं वनिमित्तं उरिं मागंदिय दारगाणं दोण्हपि ॥ १॥) इस तरह उस रयणादेवी ने ताने मारते हुए जब कहा तब जिनरक्षित का मन चलायमान हो गया । इस स्थिति में जो कुछ उस ने कहा वह सूत्रकार आठ गाथाओं इठे ५, जइणं ममं जिणपालिए रोयमाणी, कंदमाणी, सोयमाणी तिप्पमाणी, विलवमाणी,णावयक्खइ,किणं तुमं जिणराक्खिया! मम रोयमणि जाव णावयक्खसि) એ વાત તે ચોક્કસ પણે કહી શકાય કે હું શરૂઆતથી જ જીનપાલિતને માટે હંમેશા અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ, અને અમનેમ-મનને પ્રતિ કળ જ બની રહું છું અને જીનપાલિત પણ મારા માટે હમેશાં અનિષ્ટ, અકાત વગેરે જ રહ્યા છે. હું તે જનરાક્ષિતને માટે હંમેશાં ઈન્ટ વગેરે રૂપમાં રહી છે અને જનરક્ષિત મારે માટે ઈષ્ટ વગેરે રૂપમાં સદા રહી છે ત્યારે હે જીનરક્ષિત ! મને જે રડતી, આક્રંદ કરતી, શેક કરતી, વિરહમાં આર્તધ્યાન કરતી અને આ રીતે વિલાપ કરતી કે જીનપાલિત મારી સામું જોતા નથી તે શું તમે પણ મને રડતી યાવત્ વિલાપ કરતી જોતા નથી. (तएणं सा पवररयणदीवस्स देवया ओहिणा ३ जिणरक्खियमणं ना ऊण वधनिमित्तं उवरिं मागंदिय दारगाणं दोण्हपि "१" ॥) ૩ણુ દેવીએ એ પ્રમાણે કટાક્ષ યુક્ત વચનો કહ્યાં ત્યારે જનરક્ષિતનું મન ડગમગવા લાગ્યું. આવી પરિસ્થિતિમાં જે કંઈ તેણે કહ્યું તે સૂત્રકાર આઠ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
SR No.006333
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages846
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy