________________
४७
अनगारधर्मामृतवर्षिणी टीका अ० ५ स्थापत्यापुत्रनिष्क्रमणम् चारणश्रमणान् यावत्-अत्र 'जंभए य देवे ओवयमाणे' इत्यादि पाठोऽनुसन्धेयः, जम्भकदेवांश्च गगनादवतरतः पश्यति, दृष्ट्वा शिबिकातः ‘पच्चोरुहइ ' प्रत्यवरोहति अवतरति !। १५ ॥
मूलम्-तएणं से कण्हे वासुदेवे थावच्चापुत्तं पुरओ काउं जेणेव अरिहा आरिटनेमी तेणेव उवागच्छइ, उवागच्छित्ता सेसं सव्वं तं चेव आभरण० तएणं से थावच्चागाहावइणा हंसलक्खणेणं पडगसाडएणं आभरणमल्लालंकारे पडिच्छइ, हारवारि धारछिन्नमुत्तावलिप्पगासातिं अंसूणि विणिम्मुंचमाणी २ एवं वयासीविजाहरचारणे जाव पासित्ता सिवियाओ पच्चोरुहइ) जिस प्रकार मेघ कुमार का निष्क्रमणाभिषेक (दीक्षाका उत्सव ) हुआ था उसी प्रकार जलपूर्ण श्वेतपीतकलशो द्वारा - रूप्यसुवर्णके घटों द्वारा कृष्णवासुदेव ने दीक्षा के उत्सुक - हजार पुरुष सहित स्थापत्यापुत्र का अभिषेक किया। अभिषेक कर के फिर उन्होने उसे सर्व प्रकारके अलंकारोंसे विभूषित किया। विभूषित करके फिरवे उसे पुरुष सहस्रवाहिनी शिबिका पर आरूढ़ कराकर द्वारावती नगरी के ठीक बीचो बिच से होकर लेचले। चलते २ जब उन्हों ने अहंत अरिष्टनेमिप्रभु के छनोपरिछत्र-तीन छत्रों को और पताको परिपताकाको पुरुषवृन्दों के साथ देखा-तथो विद्याधरों को चारण श्रमणों को आकाश से उतरते हुए मुंभक देवों को देखातो देख कर वे शिविका से नीचे उतरे ॥ सू० १५ ॥ हरचारणे जाव पासित्ता सिवियाओ पच्चोरुहइ ) भ मेधारने नि08મણાભિષેક થેયે તેમજ જળથી પરિપૂર્ણ સફેદ પીળા કળશે વડે તેમજ ચાંદી સેનાના ઘડાઓ વડે કૃષ્ણવાસુદેવે દીક્ષાર્થી સ્થાપત્યા પુત્ર તેમજ તેની સાથેના એક હજાર પુરુષને અભિષેક કર્યો. અભિષેક પછી તેમણે તેને બધાં ઘરેણાઓ થી શણગાર્યો. શણગાર્યા બાદ તેઓ પુરુષ સહસ્ત્ર વાહિની પાલખી ઉપર સ્થાપત્યા પુત્રને બેસાડીને દ્વારાવતી નગરીની બરાબર વચ્ચે ના માર્ગે થઈને ચાલ્યા. જતાં જતાં જ્યારે તેઓએ અહંત અરિષ્ટનેમિ પ્રભુના છત્ર ઉપર છત્ર આમ ત્રણ ઉપરા ઉપરી છે, પતાકાની ઉપર પતાકાઓને તેમજ પુરુષ સમાજને જે અને વિદ્યાધરને ચારણ શ્રમણોને આકાશમાંથી નીચે ઉતરતા, તેમજ જાભકદેવને જોયા ત્યારે જોઈને તેઓ પાલખી ઉપરથી નીચે ઉતરી પડયા ૧પા
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૨