SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणी टी0अ0 ८ मल्लीभगवद्दीक्षावसरनिरूपणम् ५०५ निष्क्रमणं कर्तुमुद्यक्तो तत इति विजानाति स्मेत्यर्थ । 'आभोइत्ता' आभोगं कृत्वा 'इमेयारूचे ' अयमेतद्रूप वक्ष्यमाणस्वरूपः, आध्यात्मिकः आत्मनिष्ठः, यावत् संकल्पः समुदपद्यत-संजात:-एवं खलु जम्बूद्वीपे द्वीपे मध्य जम्बूद्वीपे भारते भरतक्षेत्रे दक्षिणार्थ भरते, वर्षे मिथिलायां राजधान्यां कुम्भकस्य राज्ञो भवने मल्ली अर्हन् मनसि प्रधारयति-"निष्क्रामिष्यामि अहं दीक्षा ग्रहीष्यामि" शक्र देवराज ने ज्यों ही अपने आसन को चलायमान देखा तो देख कर उसने अपने अवधिज्ञान को जोडा-जोड कर मल्ली अरिहंत को उसने अवधिज्ञान से देखा। ____ यहां अवधिज्ञान को जोडने का तात्पर्य यह है कि जब इन्द्रने अपने आसन को चलायमान देखा तो " किस कारण से मेरा आसन कंपायमान हो रहा है" इस विषयमें अपने उपयोग को लगाया। इस प्रकार से अवधिज्ञान-उपयोग का लगाना ही अवधिज्ञान का जोडना है। (आभोइत्ता इमेयारूवे अज्झस्थिए जाव समुपज्जित्था-एवं खलु जंबू द्दीवे दीवे भारहे वासे मिहिलाए कुंभगस्स रणो भवणसि मल्ली अरहा निक्खमिस्सामित्ति मणं पहारेइ ) मल्ली अरिहंत संप्रति निष्क्रमण करने के लिये उद्युक्त हो रहे है-ऐसा जान करके उसके मन में इस प्रकार का यह मनोगत संकल्प उत्पन्न हुआ-इस जंबूद्वीप नामके द्वीप में भारत वर्ष क्षेत्र में मिधिला नामकी नगरी में कुंभक राजा के भवन બધા દેવમાં પરમ એશ્વર્યવાન દેવરાજ ઈન્દ્ર જ્યારે પિતાનું આસન ડોલતું જોયું ત્યારે તેઓએ અવધિજ્ઞાનના સંબંધથી મલલી અરહંતને જોયા. અહીં અવધિજ્ઞાનને જોડવાને અર્થ આ પ્રમાણે છે કે જ્યારે ઈ પિતાના આસનને ડગમગ થતું જોયું ત્યારે શા કારણથી મારું આસન ડોલતું થયું છે? આ વિશે પિતાને ઉપયોગ (ધ્યાન) ને લગાવ્યું. આ રીતે અવધિજ્ઞાનને ઉપયોગમાં લગાવવું જ અવધિજ્ઞાનને જોડવું તેમ કહેવાય છે. ( आमोइत्ता, इमेयारूवे अज्झथिए जाव समुपज्जित्था एवं खलु जंबू दीवे दीवे भारहे वासे मिहिलाए कुंभगस्स रण्णो भवर्णसि मल्ली अरहा निक्खमिस्सामित्ति मणं पहारेइ ) મલી અરિહંત હવે નિષ્ક્રમણના માટે તૈયાર થઈ રહ્યાં છે. આમ જાણીને તેના મનમાં આ જાતને મને ગત સંકલ્પ ઉદ્દભવ્યું કે આ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષ ક્ષેત્રમાં, મિથિલા નામની નગરીમાં, કુંભકરાજાના ભવનમાં મલ્લીનામના અરિહંત પ્રભુ “હું દીક્ષા ધારણ કરીશ ?” આ પ્રમાણે વિચાર કરી રહ્યાં છે. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
SR No.006333
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages846
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy