________________
ज्ञाताधर्मकथाङ्गसूत्रे यूयं संसारभयोद्विग्ना यावत् मत्रजथ-प्रजिष्यथ, अरमाकं खलु हे देवानुप्रियाः ! किमन्यदालम्बनं वा सहायो वा कोऽन्य आधारो वा आश्रयो चा, कः प्रतिबन्धो अकार्यकरणे प्रतिरोधकः सन्मार्गे स्थापयितुं धर्मोपदेशक इत्यर्थः वा, यथैव खलु हे देवानुप्रियाः ! यूयमस्माकमितस्तृतीयभवग्रहणे बहुषु कार्येषु च मेधिः मेधिवदालम्बनम्-आधारो वा किं च यूयं प्रमाणं-युष्माननुसृत्य वयमास्मेत्यर्थः, यावद्चक्षुर्भूतः नेत्रवत् समविषममार्गदर्शकाः, धर्मधुराः धुर इव धुरः धर्मस्य धुरः वाहका धर्मप्रवर्तका इत्यर्थः । अस्माक धर्मरक्षका यूयमास्त, तथैव खलु हे देवानुप्रियाः ! की ऐसी बात सुनकर उन जितशत्र प्रमुख छहों राजाओं ने उन मल्ली अरिहंत से इस प्रकार कहा-(जइणं तुम्भे देवाणुप्पिए संसार जाव पव्वयह, अम्हे णं देवाणुप्पिए ! के अण्णे आलंबणे वा आहारे वा पडिबंधे वा तह चेवणं देवाणुप्पिए ! तुम्भे अम्हे इओ तच्चे भवग्गहणे बहुसु कज्जेसु य मेढीपमाणं जाव धम्मधुरा होत्था) हे देवानुप्रिये ! जब तुम संसार के भय से उद्विग्न होकर यावत् दीक्षा संयम अंगीकार करना चाहती हो तो हे देवानुप्रिये ! कहो फिर हमे तुम्हारे सिवाय अब और कौन दूसरा सहाय करने वाला होगा-कौन हमारा आलंबनभूत होगा कौन हमारा आधार होगा कौन हमें अकार्य करने से मना करने वाला होगा-कौन सन्मार्ग में स्थापित करने के लिये धर्म का उपदेश दाता होगा- | जिस प्रकार आप आज से तीसरे भव में हमारे लिये अनेक कार्यों में मेधि की तरह आलंबन रूप हुए आधार भूत हुए प्रमाणभूत हुए, सम विषम मार्ग का दर्शक होने से चक्षुर्भूत
મલ્લી અરિહંતના આ પ્રમાણે વિચાર સાંભળીને તે જીતશત્રુ પ્રમુખ છએ રાજાઓએ મલી અરિહંતને કહ્યું કે
( जइणं तुम्भे देवाणुप्पिए संसार जाव पव्ययह, अम्हे गं देवाणुप्पिए ! के अण्णे आलंबणे वा आहारे वा पडिबंधे वा तह चेव णं देवाणुप्पिए ! तुम्भे अम्हे इओ तच्चे भवग्गहणे बहुसु कज्जेसु य मेढी पमाणं जाव धम्मधुरा होत्था)
હે દેવાનપ્રિય! સંસાર ભયથી વ્યાકુળ થઈને જ્યારે તમે પોતે દીક્ષા સંયમ સ્વીકારવા ઈચ્છે છે ત્યારે હે દેવાનુપ્રિયે ! બતાવો તમારા વગર અમારે સહાયક બીજે કેણ હશે? અમારે આલંબન કોણ હશે ? અમારો આધાર કોણ હશે ? ખોટાં કામ કરતાં અમને રોકનાર કેણ હશે? અમારા જેવા ને સમાર્ગ તરફ વાળનાર ધર્મના ઉપદેશક કોણ હશે ? જેમ આજથી પહેલાના ત્રીજા ભવમાં અમારા માટે ઘણાં કામમાં તમે મેધિની જેમ આલંબન રૂપ થયા, આધાર ભૂત થયા પ્રમાણ ભૂત થયા, સમવિષમ માર્ગને બતાવનાર હોવા બદલ ચક્ષુભૂત થયા, ધર્મની ધુરારૂપ થયા, ધર્મના માર્ગમાં પ્રવૃત્તિ કરાવનાર
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨