________________
----
-
अनगारधर्मामृतवर्षिणी टी०अ० ८ षड्राजजातिस्मरणादिनिरूपणम् ४९५ निश्चितीर्थों मार्गणगवेपणाभ्यां दृढीभवतीत्यतआह - ' मग्गणगवेसणं' इति, मागणं-ईहापोहाभ्यां निश्चितार्थेऽन्वयधर्मालोचनं अन्वयः-सद्भावः-यथा-अस्मासु सप्तसु पररपर सृहद्भाव विषयविरागदर्शनेन पूर्वभवे सहावस्थानपूर्वकं तपश्चरणं, तदनु जयन्तविमानावरथानं दृढ़ निश्चीयते, गवेषणम्-ईहापोहाभ्यां निश्चितेऽर्थे व्यतिरेकधर्मालोचनम् व्यतिरेको नाम-अभावः, यथा-अस्मासु सप्तसु यदि परस्परमुद्रावो न स्यात् , तथा यदि विषयविरागोनस्यात् , तर्हि पूर्वभवसम्बन्धि सहावस्थानपूर्वकं तपश्चरणं जयन्तविमानावस्थानं च न स्यातू , इत्येवमन्वयव्यतिरेकधर्मालोचनादुक्तार्थस्य निश्चयो दृढतरो भवतीति तदेवमीहाऽपोहमार्गणगवेषणं
ईहा और अपोह से निश्चित किया गया पदार्थ मार्गण और गवेषण से दृढ हो जाता है। मार्गण शब्द का अर्थ है ईहा। और अपोह से निश्चित हुए अर्थ में अन्वय धर्म की पर्यालोचना करना । जैसे ऐसा विचार आता कि इन सातोमें जब परस्पर में सुहृद्भाव (मैत्री भाव ) और विषय विराग देखा जाता है तो इस से यह बात दृढरूप से निश्चित हो जाती है कि इन लोगों ने सहावस्थान पूर्वक तपश्चरण किया है और बाद में जयन्त विमान में ये उत्पन्न हुए हैं । गवेषण शब्द का अर्थ है ईहा
और अपोह से निश्चित हुए पदार्थ में व्यतिरेक धर्म की आलोचना करना । जैसे इन सातों में यदि परस्पर में सुहृद्भाव तथा विषय विराग नहीं होता तो पूर्वभव में इन का साथ २ रहकर तपश्चरण करना, तथा जयन्त विमान में उत्पन्न होना भी नहीं होता।। ____ इस तरह अन्वय और व्यतिरेक धर्म की आलोचना से उक्तार्थ का निश्चप दृढतर हो जाता है । संज्ञी जीवों के पूर्व भव का ही स्मरण इस
ઈહા અને અહિથી નિશ્ચિત કરાએલો પદાર્થ માણ તેમજ ગષણથી દૃઢ થઈ જાય છે. માર્ગણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે કે ઈહા અને અપહથી નિશ્ચિત થયેલા અર્થમાં અન્વય ધર્મની પર્યાલોચના કરવી. જેમકે અત્યારે સાતેમાં પરસ્પર મિત્રભાવ અને વિષય વિરાગ (વિશેષ રાગ) જેવાય છે ત્યારે એનાથી આ વાત ચોક્કસપણે પુષ્ટ થાય છે કે આ લેકેએ સહાવસ્થાનપૂર્વક પૂર્વભવમાં તપશ્ચરણ કર્યું છે અને ત્યારબાદ તેઓ જયંત વિમાનમાં ઉત્પન્ન થયા છે. “ગવેષણ' શબ્દનો અર્થ છે, ઈહા અને અપહથી નિશ્ચિત થયેલા પદાર્થમાં વ્યતિરેક ધર્મની આલોચના કરવી. જેમકે આ સાતેમાં હમણું એક બીજા માટે સહભાવ તેમજ વિષય વિરાગ હેત નહિ તે પૂર્વભવમાં તેમનું સાથે રહીને તપ કરવું તેમજ જયંત વિમાનમાં જન્મ પામવું પણ થાત નહિ.
આ રીતે અન્વય અને વ્યતિરેક ધર્મની આલોચનાથી ઉપર વર્ણવવામાં આવેલા અર્થને નિશ્ચય દૃઢ રૂપે થઈ જાય છે. સંજ્ઞી જીના પૂર્વભવનું સ્મર
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨