SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ४९४ ज्ञाताधर्मकथाङ्गसूत्रे पारः, विचार इत्यर्थः । स चात्र-"किं मल्लो कथित पूर्वभववृत्तान्तस्तथा संजातः, अपिच देवभवं प्राप्य जयन्तविमाने किं वयमवस्थिता आस्मे" त्येवंरूपो बोध्यः। अपोहः-निश्चयः, स चेत्थम्-उक्तविचारे निरन्तरसंलग्नाया बुद्धेः परिणामः खल्वेवमभवत्-" मल्ल्युक्तरीत्या निश्चयेन वयं सप्तानगाराः पूर्वभवे तपोऽनुष्ठानं कृतवन्तः, तत्प्रभावाच्च जयन्तविमाने देवत्वेन संजाता" इति । ईहापोहाभ्यां क्षयोपशम से ईहा,अपोह मार्गण एवं गवेषण करने पर संज्ञि जाति स्मरण ज्ञान उत्पन्न हो गया। अर्थ विशेष को विषय करने वाली समालोचना की तरफ झुकता हुआ जो मति व्यापार रूप विचार होता है उसका नाम ईहा हैं । यहां इसका समन्वय इस तरह से समझना चाहिये-मल्ली कुमारी ने जो पूर्वभवीय वृत्तान्त कहा है वह क्या उसी तरह से हुआ है ___क्या देव भव को प्राप्तकर हम लोग जयन्त विमान में साथ रहे हैं ? ईहा के बाद जो निश्चय रूप बोध होता है उसका नाम अपोह है-इसका संबंध यहां इस प्रकार से जानना चाहिये-जब उक्त विचार में बुद्धि संलग्न हो गई तो उसका परिणाम इस प्रकार निकला -ठीक है-मल्ली कुमारी के कथनानुसार हम सातों अनगारों ने तपोअनुष्ठान नियमतः किया है-इससे उसके प्रभाव से हम लोग काल मास में कालकर जयन्त विमान में देव की पर्याय अवश्य उत्पन्न हुए हैं । इस प्रकार का ईहित अर्थ में जो निश्चयात्मक विचार होता है वही अपोह है। માર્ગણ અને ગવેષણ કરવાથી તેમને સંજ્ઞી-જાતિ સ્મરણ જ્ઞાન થયું. અર્થ વિશેષને વિષમ બનાવીને સમાજના તરફ વળતે જે મતિવ્યાપાર રૂપ વિચાર હોય છે તે “હા” છે. અહીંયા ઈહા વિષેને સંબંધ આ રીતે સમજ જોઈએ કે મલીકુમારીના મુખેથી પૂર્વભવની વિગત સાંભળીને રાજાઓના મનમાં જે આ પ્રમાણેના વિચારો ઉત્પન્ન થયા કે મલીકુમારીએ જે પૂર્વભવનું વૃત્તાન્ત કહ્યું છે તે શું ખરેખર તેમજ હશે ! | દેવભવ મેળવીને શું અમે બધા એકી સાથે જયંત વિમાનમાં રહ્યા છીએ? ઈહા પછી જે નિશ્ચય રૂપ બેધ થાય છે તેનું નામ અપહ છે, તેને સંબંધ અહીં આ પ્રમાણે સમજવું જોઈએ કે જયારે પૂર્વભવના વિચારોમાં બુદ્ધિ સંલગ્ન થઈ ગઈ ત્યારે તેના પરિણામમાં તેના મનમાં આ પ્રમાણે નિશ્ચય થયે કે “ઠીક છે ” મલકુમારીના કહેવા મુજબ અમે સાતે અનગારોએ મળીને નિયમ પૂર્વક તપસ્યા કરી છે તેના પ્રભાવથી અમે લોકે કાળ માસમાં કાળ કરીને જયંત વિમાનમાં દેવની પર્યાયથી ચક્કસપણે જન્મ પામ્યા હોઈશું. આ રીતે ઈહિત અર્થમાં જે નિશ્ચયાત્મક વિચાર ઉત્પન્ન હોય છે તે જ અપહ છે. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
SR No.006333
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages846
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy