________________
अनगारधर्मामृतवर्षिणी टी०अ० ८ कनकमयपुत्तलिस्वरूपनिरूपणम् ४८७ वायोनिर्गमनं निः श्वासः तो दूरूपावनिष्टौ यस्य स तथा, तस्य दरूपमूत्रपूतिकपुरीष पूर्णस्य दूरूपेण पूतिकेन अनिष्टगन्धवता पुरीषेण पूर्णस्य, तथा तत्रशटनपटनविध्वंसनधर्मस्य शटनं-कुष्ठादिरोगाङ्गुल्यादेः पतनं ज्वरादिना शैथिल्यं, विध्वंसनं नाशः एते शटनादयो धर्माः स्वभावा यस्य स तस्य, कीदृशः परिणामो भविष्यति? अशनाद्याहारादुध्धृतस्यैकैकग्रासस्य प्रतिदिवसं प्रतिकृती प्रक्षिप्तस्य यदि पुरिस पुण्णस्स सडण पडण विद्धंसण धम्मस्स केरिसए परिणामे भविस्सइ) इस औदारिक शरीर का पुद्गल परिणमन उसकी अपेक्षा भी अधिकतर अनिष्ठ दुर्गंध वाला नहीं होगा क्या ? अवश्य होगा-क्योंकी यह कफ का आश्रय भूत है । समय २ पर इससे वमन का निस्सरण होता रहता है । पित्त भी इस से निकलता रहता है । शुक्र, शोणित, एवं पीव इस में बाहिर बहता है । इसका जो श्वास और उच्छ्वास हैं वे महा दुरूप-अनिष्टतर हैं । यह दुरूप मूत्र एवं अनिष्ट गंध वाले मल से सदा भरा रहता है । यह शटन, पटन, तथा विध्वंसन धर्म वाला हैं। कुष्ठादि रोग द्वारा जो इस के अंगुलि आदि अवयव गिर जाते हैं उस का नाम शटन है । ज्वरादि अवस्था से जो इसमें शिथिलता आ जाती है उस का नाम पतन है । नाश होने का नाम विध्वंसन है । कारण इस का इस प्रकार है कि अशनादि रूप चतुर्विध आहार से उत्पन्न हुए एक २ ग्रास का जो प्रतिदिन इस प्रतिकृति में प्रक्षिस किया जाता है
( इमस्स पुण ओरालिय सरीरस्स खेलासवस्स बत्तासवस्स पित्तासबस्स मुक्क सोणिय पूयासवस्स दुरूव उसासनीसासस्स दुरूवमुत्न पूइयपूरिस पुण्णस्स सडणपडण विद्धंसण धम्मस्स केरिसए परिणामे भविस्सइ)
આ ઔદારિક શરીરનું પુદ્ગલ પરિણમન તેના કરતાં પણ વધુ અનિષ્ટ દુર્ગધવાળું થશે નહિ? અરે! ચક્કસ થશે. કેમકે આ કફનું આશ્રય છે. આમાંથી વારંવાર વમનનું નિસ્સરણ થતું રહે છે. પિત્ત પણ આમાંથી નીકળતું રહે છે. શુક્ર, શેણિત (લેહી) અને પરૂ આમાંથી બહાર વહેતું રહે છે. આમાથી એના શ્વાસોચ્છવાસ મહા દુરૂપ અનિષ્ટતર છે. આ શરીર દુરૂપ મૂત્ર અને અનિષ્ટ દુધવાળા મળથી હમેશા ભરાએલું રહે છે. આ શરીર શટન, પતન, તેમજ વિધ્વંસન ધર્મવાળું છે. કેઢ વગેરે રોગ વડે જે શરીરના આંગળી વગેરે અવયવો ખરી પડે છે તેનું નામ શટન છે. ઘડપણને લીધે શરીરમાં જે શિથિલતા આવે છે તેને પતન કહેવાય છે. નાશ થવું તે વિશ્વ સન કહેવાય છે આનું કારણ બતાવવામાં આવેલે કળિયે એક એક કરીને દરરોજ આ પૂતળીમાં નાખવામાં આવ્યું છે. તે જ્યારે આવું તીવ્ર અનિષ્ટતર દુર્ગધ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨