________________
३४
ज्ञाताधर्मकथाङ्गसूत्रे जरां वा=वृद्धावस्थां वा शरीररूपविनाशिनी, शरीरं वा (वर्तमानशरीरं) 'अइवयमाणं' अतिपतन्तम्-आत्मनः सकाशात् सर्वथा वियुज्यमानं निवारयसि; ततस्तदा खल अहं तव बाहुच्छाया-परिगृहीतः भुजबलमाश्रितः सन् विपुलान् मानुष्यान् कामभोगान् भुञ्जानो विहरामि-गृहे वत्स्यामीत्यर्थः ।
संसाराऽऽसक्तस्य जरामरणादि दुःखक्षयो न भवतीति संसारस्वरूपमिह संक्षेपेण निरूप्यते-आत्मकल्याणार्थी जनः खल्वेवं विभावयति
एतत् खलु संसारसुखं तुच्छम् , अस्मिन् संसारे कर्मवशवर्तिनः प्राणिनः केवलं मरणाय जायन्ते, म्रियन्तेऽपि जननायैव, यावन्तः कामभोगास्ते क्षणभरा कर सकते हों तथा शरीर के स्वरूप को विनाश करनेवाली आती हुई जरावस्था को निवारण कर सकते होवें या नियमतः आत्मा के साथ सर्वथा वियुज्यमान इस शरीर को आप रोक सकते होवें (तएणं अहं तव बाहुच्छाया परिग्गहिए विउले माणुस्सए कमभोगे भुंजमाणे विहरामि ) तो मैं आपकी भुजच्छाया का सहारालेकर विपुल मनुष्यभवसम्बन्धी कामभोगों को भोगता हुआ घर में रह सकता हूँ ! संसार में आसक्त हुए प्राणी के जरा मरण आदि के दुःखो का क्षय नहीं होता है इसलिये संसार का स्वरूप संक्षेप से यहां निरूपित कियाजाता है जो आत्मकल्याण के अर्थी मोक्षाभिलाषी जन होते हैं वे इस प्रकार से विचार करते हैं-यह सांसारिक सुख तुच्छ है। इस संसार में कर्मवशवर्ती हुए प्राणी केवल मरण प्राप्त करने के लिये ही जन्मते हैं और जन्म धारण करने के लिये ही मरते है। जितने भी कामभोग મારાથી દૂર કરી શકે છે, તેમજ શરીરના સ્વરૂપને નષ્ટ કરનાર ઘડપણને મટાડી શકે છે, આત્માથી વિયાગ પામતા આ શરીરને તમે વિયુક્ત થવા न हो (तएण अहं तव बाहुच्छाया परिग्गहिए विउले माणुस्सए कामभोगे भुजमाणे विहरामि ) तो मारी मासानी छायामा २डीने धुण मनुष्य ભવના કામભેગો ભેગવતાં ઘરમાં જ રહી શકું તેમ છું. સંસારમાં આસ ક્તિ રાખનાર પ્રાણીના જરા (ઘડપણ) મરણ વગેરે દુઃખે ને ક્ષય થત નથી તેથી અહીં ટૂંકમાં સંસારના સ્વરૂપ વિષે ચર્ચા કરવામાં આવે છે. જે આત્મ કલ્યાણ ને જંખનાર મોક્ષાભિલાષી જન હોય છે, તે આ પ્રમાણે વિચાર કરે છે આ સંસારનું સુખ નગણ્ય છે. આ સંસારમાં કમ વશ થઈને જીવ નારા પ્રાણીઓ ફક્ત મરણ પ્રાપ્ત કરવામાટે જ જન્મ પામે છે, અને જન્મ મેળવવા માટે જ મૃત્યુને ભેટે છે. સંસાર ના જેટલા કામ ભોગે છે તે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨