________________
२९६
__ज्ञाताधर्मकथाङ्गसूत्रे ध्यदेशभागे-सर्वथा मध्यस्थानभागे षड्-' गम्भघरए' गर्भगृहान् अन्तर्प हान् कुरुत । वास भवनानि तेषां च गर्भगृहाणां बहुमध्यदेशभागे जालगृहं अत्र गृहा न्तर्गतं वस्तु बहिः स्थिताः पश्यन्ति, तदर्थ कुडयेषु दार्वादिनिर्मितजालकानि वर्तन्ते तद् जालगृहं कुरुत तस्य खलु जालगृहस्य बहुमध्यदेशभागे मणिपीठिकां मणिमयपीठिकां, कुरुत, कृता यावत् प्रत्यर्पयन्ति मल्लीभगवत्या आदेशात् कोटुम्विकपुरुषा मोहनगृहं तत्र मध्यमागे षट्संख्यकं गर्भगृहं तन्मध्ये मणिमय __(तस्स णं मोहणघरस्स बहुमज्झदेसभाए छ गन्भधरए करेह ) उस संमोहन गृह के ठीक मध्यभाग में छ गर्भगृहों को बनाओ (तो सेणं गम्भघरगाणं बहुमज्झदेसभाए जालधरयं करेह तस्स णं जाल घरयस्स बहुमज्झदेसभाए मणिपेढियं करेह, जाव पच्चपिणंति ) उन गर्भ गृहों के मध्यभाग में जालघर को बनाओ । जालियों में से जिस घर की वस्तु को बाहिर रहे हुए मनुष्य देख लेते हैं । वह जाल घर कहलाते है । ये जालियां भीतों में काष्ट आदि की बनाकर लगाई जाती है । जिस प्रकार मकानों में हवा तथा प्रकाश आने के लिये खिड़कियों हुआ करती है-उसी प्रकार से ये जालियां भी लगाई जाती हैं । और उस जाल गृह के ठीक बीच के स्थान में मणिनिर्मित पीठिका को बनाओ। ____ बनाकर पीछे इसकी हमें सूचना दो। इस प्रकार मल्ली भगवती के आदेश को पाकर उन कौटुम्बिक पुरुषों ने १ मोहन गृह, उसके बीच में छ गर्भ गृह उनके बीच में १ जाल गृह और उस के बीच में मणि
"तस्सणं मोहणगरस्स बहुमझदेसभाए छ गब्भघरए करेह" समोड़न ઘરને અધવચ્ચે છ ગર્ભગૃહો બનાવે.
(तीसेणं गब्भघरगाणं बहुमज्झ देसभाए जाव घर यं करेह तस्स णं जाल घरयस्त बहुमज्झदेसमाए मणिपेढियं करेइ जाव पच्चप्पिणंति )
ગર્ભગૃહના મધ્ય ભાગમાં જાલ ઘર બનાવો જે ઘરની અંદરની વસ્તુઓ ને બહારના માણસે ઘરની જાળીઓથી જોઈ લે છે, તે ઘરને જાળઘર કહે છે. જાળીઓ ભી તેમાં લાકડા વગેરેની બનાવીને મૂકવામાં આવે છે. ઘરમાં પવન તેમજ પ્રકાશ ને આવવાને માટે બારીઓ હોય છે, તેમજ જાળીઓ પણું મૂકવામાં આવે છે ) આ જાળ ઘરની બરાબર અધવચ્ચે મણિ જડિત પીઠિકા બના.
આબધું તૈયાર થઈ જાય ત્યારે મને સૂચિત કરે. આ રીતે મલી ભગવતીની આજ્ઞા સાંભળીને કૌટુંબિક પુરુષએ એક સંમેહન ઘર, તેની વચ્ચે છ ગર્ભગૃહ, તેની વચ્ચે એક જાળગૃહ અને તેની વચ્ચે મણિ જટિત પીઠિકા
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૨