SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणी टीका अ० महाबलादिषट्र राजचरितनिरूपणम् २७१ करणानन्तरं प्रतिलोमगत्या प्रत्यावृत्तिकाले मध्ये पञ्चदशोपवासरूपं द्वात्रिंशं भक्तं कृत्वा पुनः षोडशोपवासरूपं चतुस्त्रिंशत्तमं करोति, ततश्चतुर्दशोपवासरूपं त्रिंशत्तमं कृत्वा द्वात्रिंशं करोति एवं पूर्वोक्तक्रमेण ततश्चतुर्थभक्तपर्यन्त करोति । इदं महासिंहनिष्क्रीडितस्य तपसः प्रथमपरिपाटी यन्त्रत्|१|२|१|३| |४|३ ५| |५| |६ | |१०|९| १ | २ | १ | ३|२|४|३|५|४|६|५|७/६/८/७/९/१०/९ २१ | १० | १२ | ११ | १३ | १२ | १४ | १३ । १५ । १४ | १६ । २१ । १० | १२ | ११ | १३ | १२ | १४ | १३ | १५ | १४ | १६ | १५ इमेऽङ्का उपवासनां निवेशिताः । एवमेव द्वितीयतृतीय चतुर्थपरिपाटीनां प्रत्येक यन्त्रं बोध्यम् । ____ इह महासिंह निष्क्रीडिते तपस्येकस्यां परिपाटयामनुलोमप्रतिलोमतश्च'तुर्थषष्ठाष्टमादि त्रिंशत्तमपर्यन्तानि चत्वारि चत्वारि 'द्वात्रिंशानि त्रीणि, ' द्वे चतु स्त्रिंशत्तमे ' भवन्ति। सोलह उपवास कर चुकता है-तब प्रतिलोम गति से प्रत्यावृत्ति काल मे बीच में यह १५ उपवासरूप द्वात्रिंशत् भक्त करता है-पुनः सोलह उपवासरूप चतुस्त्रिंशत्तम भक्त करता है। फिर चतुर्दश उपवास रूप तीस भक्त करता है-इन्हें कर के फिर १५ उपवास करता है । इस प्रकार पूर्वोक्त क्रम से यह चतुर्थभक्त पर्यन्त तपस्या करता है। इस महासिंह निष्क्रीडित तप का प्रथम परिपाटीयंत्र उपर संस्कृत टीका में दिया है । इस प्रकार समझ लेवें। ___ यंत्र में जो अंक दिये है वे अंक उपवास के हैं। इसी तरह द्वितीय तृतीय और चतुर्थ परिपाटीयों के प्रत्येक के अंक जानना चाहिये । इस महासिंह निष्क्रीडित तप में एक परिपाटी में अनुलोम प्रतिलोम की ત્યાર બાદ તે ત્યાંથી પાછા ફરે છે. પાછા ફરવાને કમ આ પ્રમાણે છે. જ્યારે તે સોળ ઉપવાસ કરી લે છે ત્યારે પ્રતિલોમ ગતિથી પ્રત્યાવૃત્તિ કાળમાં વચ્ચે પંદર ઉપવાસ રૂપ દ્વાત્રિશત ભકત કરે છે. ફરીતે સોળ ઉપવાસ રૂપ ચતુશિત્તમ ભકત કરે છે. ત્યાર બાદ ચતુર્દશ ઉપવાસ રૂપ ત્રીશ ભકત કરે છે. અને ત્યાર પછી પંદર ઉપવાસ કરે છે. આ રીતે પૂર્વેત ક્રમથી તે ચતુર્થ ભકત પર્યન્ત તપસ્યા કરે છે. મહાસિંનિષ્ક્રીડિત તપનું પ્રથમ પરિ. પાટી યંત્ર ઉપર સંસ્કૃત ટીકામાં બતાવ્યા પ્રમાણે સમજી લેવું. આ અંકે ઉપવાસ ના છે. આ પ્રમાણે જ દરેક બીજી, ત્રીજી અને ચેથી પરિપાટીઓના અંકો જાણવા જોઈએ. મહાસિંહનિષ્ક્રીડિત તપમાં એક પરિપાટિમાં અનુલેમ પ્રતિલેમની અપેક્ષા ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ, વગેરેથી શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
SR No.006333
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages846
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy