________________
ज्ञाताधर्मकथाङ्गसूत्रे
२२८
रक्षितानि भवन्ति स खलु इहभवे चैव बहूनां श्रमणानां४ चतुर्विधसंघस्य अर्चनीयः यावत् संमाननीयो भवति यथा सा रक्षिता = धन्यसार्थवाहस्य तृतीया पुत्रवधूः ।
,
रोहिणिकाऽप्येवमेव = रोहिणिकानाम्नी धन्यसार्थवाहस्य चतुर्थपुत्रवधूरपि पूर्व वदेव विज्ञेया, नवरं विशेषस्त्वम् - श्रेष्ठिना समाहूय ' मद्दतान् पञ्चशाल्यक्षतान् समर्पय ' इत्येवं कथिता सती रोहिणिका श्रेष्ठिनं प्रत्याह- हेतात ! यूयं महां सुबहुकम्=अनेकसंख्यकं सगडी सागडं शकटीशाकटं शकटयः = लघुगाडिकाः शाकटं शकटसमूहेः शकटयश्च शाकटं चेति समाहारे शकटीशाकटम् = अनेक गाडी शकटसमूहं ' दलह ' दत्त = प्रयच्छत, येन शकटयादिनाऽह 'तुब्भं ' युष्माकं तान् सुरक्षित रहते हैं तो वह इस भव में ही अनेक श्रमणादि जनों द्वारा तथा चतुर्विध संघ द्वारा अर्चनीय होता है यावत् संमाननीय होता है । जैसे वह धन्य सार्थवाह की तृतीय पुत्रवधू रक्षिता हुई है । ( रोहि णियावि एवं चेव नवरं तुन्भे ताओ ! मम सुबहुयं सगड़ी सागडं दलाह जेण अहं तुब्भं ते पंच सालि अक्खए पडिणिज्जाएम ) इसी तरह धन्य सार्थवाह की चौथी पुत्रवधू रोहिणी का भी चरित्र जानना चाहिये परन्तु इसमें जो विशेषता है वह इस प्रकार है जब धन्यसार्थवाहने चौथी अपनी पुत्रवधू रोहिणिका को बुलाया और बुलाकर उससे ऐसा कहा कि मैंने आज से गत पांचवे वर्ष जो तुझे पांच शालि-अक्षत दिये थे- उन्हें तुम वापिस मुझे आज दो-तब रोहिणिकाने उनसे कहा है तात ! आप मेरे लिये अनेक छोटी गाडियां और बडी २ गाडियां दीजिये कि जिनके द्वारा मैं आपके उन पांच शालि अक्षतों को भर
6
પાંચ મહાવ્રતા સુરક્ષિત રહે છે તે આ ભવમાં તે અનેક શ્રમણાં દ્વારા અ નીય હાય છે. યાવત સન્માનનીય હાય છે, ધન્યસા વાહની ત્રીજી પુત્રવધૂ રક્ષિતા જેમસન્માનીત થઇ તેમજ તે પણ સન્માનીત થાય છે.
(रोहिणियावि एवं चेव नवरं तुम्भे ताओ ! मम सुबहुयं सगडीसागडं दलह जेणं अहं तुम्भं ते पच सालि अक्खए पडिणिज्जाए मि )
આ પ્રમાણે હવે આપણે ધન્યસા વાહની ચેાથી પુત્રવધૂ રાહિણીના ચરિત્ર વિષે પણ જાણવું જોઈએ. તેના ચરિત્રની વિશેષ વાત આ પ્રમાણે છે કે— જ્યારે ધન્યસા વાહે પેાતાની ચેાથી પુત્રવધૂ હિણિકાને મેલાવી અને ખેલાવીને તેને એમ કહ્યું કે આજથી પાંચ વર્ષ પહેલાં મેં તને પાંચ શાલિકણા આપ્યા હતા તે મને પાછા આપેા. ત્યારે રાહિણિકાએ તેમને કહ્યું. કે હું તાત ! તમે મને અનેક નાની મેાટી ગાડીએ આપેા કે જેથી તમે આપેલા પાંચ શાલિકાને તેમાં ભરાવીને અહી લાવું અને તમને પાછા
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨