________________
अनगारधर्मामृतवर्षिणी टीका अ० ७ धन्यसार्थवाहरितनिरूपणम् २२३ यन्त्रे चणककोद्रवादीनां तुपापसारिकाम् , 'रंधतियं च' रन्धयन्तिकाम् ओदनादि पाचिकाम् ' परिवेसयंतिच' परिवेषणकारिकाम् ‘परिभायंतियं च ' परिभाज यन्तिकां-पर्वदिनादौ स्वजनगृहेषु खण्डखाद्यादीनां संविभागकारिकाम् ' अभि तरियं च पेसणकारियं ' आभ्यन्तरिकां च प्रेषणकारिका-गृहाभ्यन्तरप्रेषणकार्यकारिकाम् ' महाणसिणि 'महानसिकां-महानससम्बन्धिसकलकार्यकारिणी'ठवेइ' स्थापयति-गृहाभ्यन्तरकार्यकारिणीत्वेन नियोजयतीत्यर्थः। श्री वर्धमानस्वामी तियं च अभंतरियं च पेसगकारिं महाणसिणिं ठवेइ ) इसी तरह धन्य सार्थवाह ने अपने जो दूसरी पुत्रवधू भोगवतिका नाम की थी कि जिसने उन पांच शालि अक्षतों को खा लिया था उसे बुलाया
और उससे भी उज्झिता की तरह दिये हुए पांच शालि अक्षतों को वापिस मांगा-उसने “वे पांच शालि अक्षत मैंने खा लिया है जब ऐसा कहा-तब उस धन्य सार्थवाहने उन मित्र ज्ञाति आदि परिजनों के समक्ष और पुत्रवधूओं के कुलगृह के व्यक्तियों के समक्ष अपने घर के भीतरी काम पर रख दिया। ___ उसके अधीन में घर का भीतर का यह काम दिया गयाओखली में मूशल से धान्य कूटना और चावल तैयार करना, तिल आदि का चूर्ण करना, चक्की से गेंहुओं आदि पीस कर आटा तैयार करना, चना आदि की दाल बनाना तथा क्रोद्रव आदि को फर्श से दल कर उनके छिल के दूर कर उन की कुद ई बनाना ? चावल पकाना, रुधंतियं च रंधतियं परिवेसंतियं, परिभायतियं च अभंतरियं च पेसणकारि महाणसिणि ठवेइ)
આ પ્રમાણે જ ધન્યસાર્થવાહે પોતાની બીજી પુત્રવધૂગ વતીકાજે પાંચે શાલિહણે ખાઈ ગઈ હતી–તેને બેલાવી અને તેની પાસેથી પણ ઉઝિતાની જેમ પાંચે શાલિકણે માગ્યા. જવાબમાં ભગવતીકાએ જ્યારે એમ કહ્યું કે તે પાંચે શાલિકણે હું ખાઈ ગઈ છું. ત્યારે ધન્યસાર્થવાહ તેને મિત્ર જ્ઞાતિ વગેરે પરિજનો તેમજ ચારે પુત્ર વધૂઓના કુટુંબીઓની સામે તેને ઘરની અંદરના કામમાં તેની નિમણુંક કરી.
ધ સાર્થવાહ ઘરના નીચે મુજબના કામે તેને સોંપ્યા હતાં. ખાંડણિયા સાંબેલાથી શાળ (ધાન્ય) ખાંડવી અને ચોખા તૈયાર કરવા, તલ વગેરેને ભૂકો કરે. ઘંટીમાં ઘઉ વગેરે દળીને લેટ તૈયાર કરો. આખા ચણા વગેરે ની દાળ તૈયાર કરવી. તથા કેદરા વગેરેને ઘંટીથી ભરડીને તેનાં છોતરાં દૂર
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨