SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०२६ उ.१ सूर बन्धस्वरूपनिरूपणम् ५३७ दधिकः संप्तारकालो नास्ति परन्तु अद्धपुद्गलपरावर्तकालस्य मध्ये एव सिद्धि यास्यति स शुक्लपाक्षिको जीवा, तस्य चत्वारोऽपि भङ्गा भवन्ति । तत्र पापं कर्म अबध्नात् अतीतकाले, वर्तमानकाले पापं कर्म बध्नाति, तथाऽनागतकाले पापकर्मबन्धं करिष्यतीति प्रथमो मग प्रश्नसमयापेक्षया अनन्तर-अव्यवहित भविष्य. समयमाश्रित्य भवतीतिज्ञेयम् ! अबध्नाति न भन्स्यतीति द्वितीयो भङ्गः पश्चादव्यवहितभविष्यत्समये क्षपकत्वमाप्त्यपेक्षयाऽवगन्तव्य इति २। अबध्नात् न बध्नाति भन्स्स्यतीति तृतीयो भङ्गः यो हि मोहनीयकर्मण उपशमं कृत्वा तदनन्तरं गौतम ! 'चउभंगो भाणिययो' शुक्लपाक्षिक के सम्बन्ध में पापकर्म बन्ध को लेकर त्रिकाल विषयक चारों भंग यहां कहना चाहिये, जिस जीव का अर्धपुद्गल परावर्तकाल से अधिक संसार काल नहीं होता है वह जीव शुक्लपाक्षिक है। ऐसा वह जीव अर्धपुद्गल परावर्तक के बीच में ही सिद्धि गति को प्राप्त कर लेता है। ऐसा वह जीव पूर्वकाल में पापकर्म का बन्धक रहा है, वर्तमान में भी वह पापकर्म का बन्ध करता रहता है और भविष्यत् काल में भी वह पापकर्म का बन्ध करने वाला होता है । जिसे क्षपकत्व की अवस्था प्राप्त होने वाली है ऐसा जो शुक्लपाक्षिक जीव है उसके द्वारा भूतकाल में पापकर्म का पन्ध किया गया होता है, वह वर्तमान में भी पापकर्म का बन्ध करता है। पर हां भविष्यत् काल में वह पापकर्म का बन्ध नहीं करता है। तथा-जिस शुक्लपाक्षिक जीव का मोह उपशम हो गया है ऐसा वह या प्रश्नमा उत्तरमा प्रभुश्री ४ -'च उभंगो भाणियब्वो' शुसाक्षिना સંબંધમાં પાપ કર્મના બંધના વિષયમાં ત્રણે કાળ સંબંધી ચારે અંગે અહિયાં સમજવા જોઈએ. જે જીવને અર્ધપુદ્ગલ પરાવર્ત કાળથી વધારે સંસાર કાળ હેતે નથી તે જીવ શુકલપાક્ષિક કહેવાય છે. એ તે જીવ અર્ધપુદ્દલ પરાવર્ત કાળની વચમાં જ સિદ્ધિગતિને પ્રાપ્ત કરી લેતા હોય છે. તે જીવ પૂર્વકાળમાં પાપ કર્મને બંધક રહેલ છે, વર્તમાનમાં પણ તે પાપ કર્મને બંધ કરતે રહે છે, અને ભવિષ્ય કાળમાં પણ તે પાપ કર્મને બંધ કરનારા હોય છે. જેને ક્ષપકપણાની અવસ્થા પ્રાપ્ત થવાની હોય એવા જે શુકલપાક્ષિક જીવ છે, તેના દ્વારા ભૂતકાળમાં પાપ કર્મને બંધ કર્યો હોય છે. તે વર્તમાનમાં પણ પાપ કર્મને બંધ કરે છે, પરંતુ ભવિષ્ય કાળમાં તે પાપ કર્મને બંધ કરતા નથી. તથા–જે શુકલપાક્ષિક જીવ ઉપશમ શ્રેણી પર આરહણ થઈ ગયેલ છે, એવું તે શુકલપાક્ષિક જીવ જ્યારે શ્રેણીથી શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006330
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages698
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy