SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ २९४ भगवतीसो दशमं शरीरद्वारमाह-'सामाइयसंजए णं भंते ! कइसु सरोरेसु होज्जा' सामायिकसंयतः खलु भदन्त ! कतिषु शरीरेषु भवेत् कतिसंख्यकशरीरवान् भवतीति प्रश्नः, भगवानाह-गोयमा' इत्यादि, 'गोयमा' हे गौतम ! 'तिमु वा चउसु वा पंचसु वा जहा कसायकुसीले' त्रिषु वा शरीरेषु भवेत् चतुषु वा पञ्चसु वा भवेत् यथा कषायकुशीलः कषायकुशीलस्य यथाशरीर. वत्त्वं कथितं तथैव सामायिकसंयतस्यापि शरीरवत्वं ज्ञातव्यम् तथाहि कषायकुशीलप्रकरणम्-त्रिषु शरीरेषु भवन् त्रिषु औदारिकतैजसकार्मणशरीरेषु भवेत् चतुषु शरीरेषु भवन् चतुषु औदारिकवैक्रियतैजसकार्मणशरीरेषु भवेत्, पञ्चसु. शरीरेषु भवन् पञ्चसु-औदारिकवैक्रियाहारकतैजसकार्मणशरीरेषु भवेदिति भावः । दशवे शरीरद्वार का कथन 'सामाइयसंजए णं भंते ! कईसु सरीरेसु होजा' हे भदन्त ! सामायिकसंयत कितने शरीरों वाला होता है ? इसके उत्तर में प्रभुश्री कहते हैं-'गोयमा ! तिसु वा चउसु वा जहा कसायकुसीले' हे गौतम ! सामायिकसंयत कषायकुशील के जैसे तीन शरीरोंवाला भी होता है चार शरीरोंवाला भी होता है और पांच शरीरों वाला भी होता है । कषायकुशील प्रकरण इस प्रकार से है-कपायकुशील साधु यदि तीन शरीरोंवाला होता है तो वह औदारिक तैजस और कार्मण इन तीन शरीरों वाला होता है। यदि वह चार शरीरो वाला होता है तो वह औदारिक वैक्रिय तेजस और कार्मण इन चार शरीरों वाला होता है और यदि वह पांच शरीरोंवाला होता है तो औदारिक वैक्रिय आहारक तैजस और कार्मण इन पांच शरीरो वाला होता है । હવે દસમા શરીરદ્વારનું કથન કરવામાં આવે છે. 'सामाइयजए णं भंते ! कईसु सरीरेसु होज्जा' 8 भगवन् सामायि સંત કેટલા શરીરવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ स्वामीन छ -'गोयमा ! तिसु वा चउसु वा पंचसु वा जहा कसायकुसीले' ગૌતમ! સામાયિક સંયત કષાય કુશીલના કથન પ્રમાણે ત્રણ શરીરવાળા પણ હોય છે, ચાર શરીરવાળા પણ હોય છે, અને પાંચ શરીરવાળા પણ હોય છે, કષાયકુશીલ પ્રકરણ આ પ્રમાણે છે-કષાયકુશીલ સાધુ જે ત્રણ શરીરવાળા હોય છે, તે તે ઔદારિક તેજસ અને કાર્પણ આ ત્રણ શરીરે વાળા હોય છે, અને જે તે ચાર શરીરવાળા હોય છે તે તે ઓઢારિક વૈક્રિય, સેંજસ અને કાર્મ એ ચાર શરીરવાળા હોય છે. અને જે તે પાંચ શરીરેવાળા હોય છે, તે ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કામણ એ પાંચ શ્રી ભગવતી સૂત્ર : ૧૬
SR No.006330
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages698
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy