________________
-
-
प्रमेयचन्द्रिका टीका श०२५ उ.६ सू०११ २५ संज्ञाद्वारनिरूपणम् २१३
अथ पञ्चविंशतितमं संज्ञाद्वारमाह-'पुलाए णं भंते' पुलाकः खलु भदन्त ! 'कि सन्नीवउत्ते होज्जा' किं संज्ञोपयुक्तो भवेत् 'णोसन्नोवउत्ते होज्जा' नोसंज्ञोपयुक्तो वा भवेदिति प्रश्नः। भगवानाह-'गोयमा' इत्यादि, 'गोयमा' हे गौतम ! 'णो सन्नोवउत्ते होजा' नो संज्ञोपयुक्तो भवेत् इह सज्ञापदेन-पाहारादि संज्ञा गृह्यते तत्राहारादौ उपयुक्तः आहारादिषु अभिलाषवान् संज्ञोपयुक्तः, नोसंज्ञोपयुक्तस्तु आहारादि संज्ञारहिता, तत्र पुलाकनिम्रन्यस्नातकाः नोसंशोपयुक्ता भवन्ति, सत्यपि आहारे तत्रानभिष्वङ्गात् ययपि निम्रन्थस्नातको बीतरागत्वात् नो संज्ञोपयुक्तौ संभवतः, पुलाकस्तु सरागत्यात् कथं नोसंज्ञोपयुक्तः ? इति चेदाह-सरागत्वे अनभिष्वङ्गवा सर्वथैव नास्तीति वक्तुं न शक्य ते बकुशादीनां युक्त है अथवा 'णो सगोवउत्ते होज्जा' नो संज्ञोपयुक्त है? आहारादि की आसक्ति से युक्त होना इसका नाम संज्ञोपयुक्त है एवं आहारादि की आसक्ति से युक्त नहीं होना इसका नाम नोसंज्ञोपयुक्त है। उत्तर में प्रभुश्री कहते हैं-'गोयमा ! णो सगोव उत्ते होज्जा' हे गौतम! पुलाक नोसंज्ञोपयुक्त होता है। आहार आदि में अभिलाषा. वाला होना यह संज्ञोपयुक्त शब्द का अर्थ है। और आहारादि में संज्ञा से रहित होना अभिलाषा रहित होना यह नोसंज्ञोपयुक्त शब्द का अर्थ है । पुलाक निर्ग्रन्थ और स्नातक ये नोसज्ञोपयुक्त होते हैं। आहारादिका उपभोग करते हुए भी उसमें इनकी अभिलाषा नहीं होती है। यद्यपि निर्ग्रन्थ औ स्नातक ये वीतराग होने से नो संज्ञोपयुक्त माने जा सकते हैं। पर सरागी होने से पुलाक नोसंज्ञोपयुक्त कैसे माना जा सकता है ? तो इसका उत्तर ऐसा है-सराग अवस्था होने
त छ ? अथवा 'णो सण्णोवउत्ते होज्जा' नासज्ञोपयुक्त छ ? आहार વિગેરેની આસક્તિથી યુક્ત થવું તેનું નામ સંજ્ઞોપયુક્ત છે. અને આહાર વિગેરેની આસક્તિથી યુક્ત ન થવું તેનું નામ સંજ્ઞોપયુક્ત છે. આ प्रश्न उत्तरमा प्रसुश्री ५ छ -'गोयमा ! णोसण्णोवउत्ते होज्जा'
તમ! પુલાક નોસંજ્ઞોપયુક્ત હોય છે. આહાર વિગેરેમાં અભિલાષાવાળા થવું તે સંજ્ઞોપયુક્ત શબ્દને અર્થ છે. અને આહાર વિગેરેમાં સંજ્ઞાથી રહિત થવું અર્થાત્ અભિલાષા રહિત થવું તે સંજ્ઞોપયુક્ત શબ્દને અર્થ છે. પુલાક, નિન્ય અને સ્નાતક એ સંજ્ઞોપયુક્ત હોય છે. આહારના હોવા છતાં પણ તેમાં તેઓને અભિલાષા ઈચ્છા થતી નથી. જો કે નિર્ગસ્થ અને સનાતક એ વીતરાગ હોવાથી નિસંજ્ઞોપયુત માની શકાય છે. પરંતુ સરાગી હોવાથી પુલાક નો સંપયુક્ત કેવી રીતે માની શકાય ? આ શંકાનું સમાધાન એવું છે કે-સરાગ અવસ્થા હોવા છતાં પણ સર્વથા આસક્તિ રહિતપણુ થઈ જ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬