SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ भ भगवतींसूत्रे यदि एकः पुलकः सजातीयपुलाकान्तरतोऽभ्यधिको भवेत् तदा-'अणंतभाग. ममहिए वा' अनन्तभागाभ्यधिको भवेत् एकस्य पुलाकस्य कल्पनया दशसहस्त्र (१००००) मितं चरणपर्यवपरिमाणं, तदन्यस्य नवशताधिक नवसहस्रपमितं (९९००) चरणपर्यवपरिमाणम्, ततो द्वितीयाऽपेक्षया प्रथमः (१००००) अनन्त. भागाऽभ्यधिकः प्रथमपुलाकस्य स्वस्थानसन्निकर्ष इति । 'असंखेज्जइ भागमभहिए' असंख्येयभागाऽभ्यधिको भवेत् यस्य अष्टशताधिक नवसहस्रपमितं (९८००) चरणपर्यवपरिमाणं तस्मात् प्रथमः (१००००) असंख्येयभागाधिक: स्थान पतित भागहार और गुणकार से समझ लेना चाहिये। यही बात-'अह अन्भहिए' इस सूत्र पाठ छारा प्रकट की गई है अर्थात् एक पुलाक यदि दुसरे पुलाक से अधिक होता है तो वह 'अणंतभाग. मम्महिए' अनन्तभाग से अभ्यधिक हो सकता है असंख्यात भाग से अधिक हो सकता है, संख्यातभाग से अधिक हो सकता है, संख्यात. गुण अधिक हो सकता है असंख्यातगुण अधिक हो सकता है और अनन्तगुण अधिक हो सकता है । अनन्त माग अधिक हो सकता हैइसे यों समझना चाहिये-कल्पना करो-एक पुलाक के १० हजार चारित्र पर्यायें हैं और दूसरे पुलाक के ९९०० चारित्र पर्यायें हैं इस प्रकार द्वितीय की अपेक्षा पहिले के चारित्र पर्यायें अनन्तभाग अधिक हैं। 'असंख्शत भाग अधिक हो सकता है' इसका तात्पर्य ऐसा हैमानलो-जिसके चारित्र पर्यव परिणाम ९८०० हैं उसकी अपेक्षा प्रथम અર્થ પણ આ છ સ્થાનમાં રહેલ ભાગાકાર અને ગુણાકારથી સમજી લે मेश पात 'अह अभहिए' मा सूत्र द्वारा प्रगट ४२ छ, अर्थात् से पुराने मी थी माधः य त ते 'अणंतभागमभहिए' અનંતભાગથી અભ્યધિક થઈ શકે છે. અસંખ્યાતભાગથી અધિક હોઈ શકે છે. સંખ્યાતભાગથી વધારે હોઈ શકે છે. સંખ્યાલગણા વધારે થઈ શકે છે, અસંખ્યાતગણું વધારે હોઈ શકે છે. અને અનંતગણું વધારે હોઈ શકે છે, અનંતમાગ અધિક હોઈ શકે છે. આને આ પ્રમાણે સમજવું જોઈએ. કહપના કરો કે એક પુલાકનું ૧૦૦૦) દસ હજાર ચારિત્ર પરિમાણ છે. અને બીજા પલાકનું ૯૯૦) નવાણુ ચારિત્ર પરિમાણું છે. આ રીતે આ બીજાની અપેક્ષાથી પહેલા પુલાકનું ચારિત્ર પરિમાણ અનંતભાગ વધારે છે. “અસં. ખ્યાતમાગ વધારે હોઈ શકે છે, તેમ કહેવાનું તાત્પર્ય એવું છે કે-માનો કે જેના ચારિત્ર પર્યવ પરિમાણ ૯૮૦) અઠાણું છે. તેના કરતાં પહેલાના શ્રી ભગવતી સૂત્ર : ૧૬
SR No.006330
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages698
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy