SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयचन्द्रिका टीका श०२५ उ.६ सू०५ द्वादशं कालद्वारनिरूपणम् १०७ होज्जा-दुस्समाकाले वा होज्जा' सुषमदुःषमाकाले भवेत् दुःषमसुपपाकाले या भवेत् दुःषमाकाले वा भवेत् एतस्मिन् कालत्रये सद्भावापेक्षया भवतीत्यर्थः, 'नो दुस्समदुस्समाकाले होजना' दुःषमदुःपमाकाले-पष्ठारके नो भवेत् पुलाको जन्मापेक्षया तृतीयारकस्याऽन्तिमभागे तथा चतुर्थे आरके भवति, तथा सभावापेक्षया तृतीय चतुर्थपश्चमारकेऽपि भवेत्-तत्र यदि यः चतुर्थार के समुत्पभो भवेत् तस्य पञ्चमारके सद्भावो भवति तृतीयचतुर्थारकयो जन्मसद्भावी उभावपि भवतः । उत्सर्पिणीकाले तु द्वितीयचतुर्थरकेषु पुलाको जन्मापेक्षया भवति, तत्र हि द्वितीयारकस्यावसाने समुत्पद्यते तथा तृतीयारकस्य प्रारम्भभागे चारित्रं स्वीकुर्यात् तृतीयचतुर्थारकयोस्तु जन्मचारित्रमेत दुभयमपि भवति दुःषमा काल में होता है, दुःषमसुषमाकाल में होता है और दुषमा जो पंचम काल है उसमें होता है। 'नो दुस्समदुस्ममाकाले होज्जा' छठा आरक जो दुःषम दुःषमा है उसमें नहीं होता है । तात्पर्य इस समस्त कथन का ऐसा है कि पुलाक, जन्म की अपेक्षा तुनीय आरक के अन्तिम भाग में और चतुर्थ आरकमें होता है तथा सद्भाय की अपेक्षा तृतीय चतुर्थ और पंचम आरकों में भी होता है। इन आरकों में से यदि वह चतुर्थ आरक में उत्पन्न होता है तो उसका सद्भाव पंचम आरक में होता है । इस प्रकार तृतीय चतुर्थ आरकों में जन्म और सदभाव ये दोनों भी होते हैं उत्प्तर्पिणी काल में तो द्वितीय तृतीय और चतुर्थ इन आरकों में पुलाक जन्म की अपेक्षा से होता है। यहां इनमें यह द्वितीय आरक के अन्त में उत्पन्न यदि होता है तो तृतीय आरक के प्रारम्भ भाग में चारित्र को अङ्गीकार कर लेता है। इस भने दुषमा २ पाय। १७॥ छे तमा डाय छे. 'नो दुस्समदुस्समाकाले होजा' છો આરો જે દુષમ દુષમા છે, તેમાં હોતા નથી. આ સઘળા કથનનું તાત્પર્ય એ છે કે–પુલાક જન્મની અપેક્ષાથી ત્રીજા, અને ચોથા આરાઓના પહેલા ભાગમાં હોય છે. તથા સદૂભાવની અપેક્ષાથી ત્રીજા, ચોથા અને પાંચમા આરામાં પણ હિય છે, આ આરાઓમાંથી જે તે ચોથા આરામાં ઉત્પન્ન થાય છે, તે તેને સદ્ભાવ પાંચમા આરામાં હોય છે. આ રીતે ત્રીજા અને ચોથા આ આરાઓમાં જન્મ અને સદૂભાવ આ બને હોય છે. ઉત્સપિણી કાળમાં તે બીજા ત્રીજા અને ચોથા આ આરાઓમાં જન્મની અપેક્ષાથી પુલાક હોય છે. અહીંયાં તે બીજા આરાના અંતમાં જે ઉત્પન્ન થાય છે, તે ત્રીજા આરાના પ્રારંભ કાળમાં ચારિત્ર સ્વીકારી લે છે. આ રીતે ત્રીજા અને શ્રી ભગવતી સૂત્ર : ૧૬
SR No.006330
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages698
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy