SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०२४ उ.२० सू०३ तिर्यग्भ्यः तिजीवोत्पत्यादिकम् २५१ वनस्पतिकायिकेभ्यः, हे गौतम ! पृथिवीकायिकेभ्योऽपि यावद् वनस्पतिकायिकेभ्यः। हे भदन्त ! किं बादरेभ्यः समुत्पद्यन्ते सूक्ष्मेभ्यो वा गौतम ! बादरेभ्योऽपि सूक्ष्मेभ्योऽपि जायन्ते । हे भदन्त ! यदि पादनिकों से भी आकरके उत्पन्न होते हैं और पश्चेन्द्रियतिर्यग्योनिकों से आकरके भी उत्पन्न होते हैं अब पुनः गौतम प्रभु से ऐसा पूछते हैं-हे भदन्त ! यदि एकेन्द्रियतियग्योनिकों से आकरके वे पञ्चेन्द्रियतिर्यग्योनिक जीव उत्पन्न होते हैं तो किन एकेन्द्रियों से आकर के वे उत्पन्न होते हैं-क्या पृथिवीकायिकों से आकरके वे उत्पन्न होते हैं ? अथवा यावत् वनस्पतिकायिकों से आकरके वे उत्पन्न होते हैं ? इसके उत्तर में प्रभु कहते हैं-हे गौतम! वे पृथिवीकायिकों से भी आकर के उत्पन्न होते हैं और यावत् वनस्पतिकायिकों से भी आकरके उत्पन्न होते हैं। अब गौतम पुनः प्रभु से ऐसा पूछते हैं भदन्त ! एकेन्द्रिय जीव सक्षम और घादर के भेद से दो प्रकार के होते है-सो क्या वे बादर एकेन्द्रिय पृथिवीकायादिकों से आकरके उत्पन्न होते हैं ? अथवा सूक्ष्म एकेन्द्रिय पृथिवीकायादिकों से आकर के उत्पन्न होते हैं? इसके उत्तर में प्रम कहते हैं-हे गौतम ! वे बादर एकेन्द्रिय पृथिवीकायादिकों से भी आकरके उत्पन्न होते हैं और मूक्ष्म एकेन्द्रिय पृथिवीकायादिकों से भी आक. થાય છે, ચાર ઈદ્રિય તિર્યંચ યોનિ વાળાઓમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે અને પાંચ ઇન્દ્રિયવાળા તિર્યચનિકમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે – હે ભગવન જે એક ઇંદ્રિયવાળા તિર્યચનિકે માંથી આવીને તે પંચેન્દ્રિય તિર્યચનિવાળો જીવ ઉત્પન્ન થાય છે, તે ક્યા પ્રકારના એકેન્દ્રિમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું પૃથ્વીકાયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા યાવત વનસ્પતિકાયિકમાંથી આવીને તેઓ ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! તેઓ પૃથ્વીકાયિકમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. અને યાવત્ વનસ્પતિ કાયિકમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન એકેન્દ્રિય જીવ સમ અને બાદરના ભેદથી બે પ્રકારના હોય છે. તે શું તેઓ બાદર એક ઇન્દ્રિયવાળા પૃથ્વીકાયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા સૂકમ એક ઈન્દ્રિયવાળા પૃથ્વીકાયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે શ્રી ભગવતી સૂત્ર : ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy