SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ રપર भगवतीसूत्रे रैकेन्द्रियतिर्यग्योनिकेभ्य आगत्योत्पद्यन्ते तदा किं पर्याप्तबादरैकेन्द्रियतिर्यग्यो. निकेभ्योऽपर्याप्ततादृशेभ्यो वा ? गौतम ! पर्याप्तेभ्योऽपर्याप्तेभ्यश्चागत्योत्पद्यन्ते एतदन्तपकरणं यावत्पदग्राह्यं भवति । 'पुढवीकाइए णं भंते !' पृथिवीकायिका खलु मदन्त ! 'जे भविए पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जित्तए' यो भव्यःयोग्यः पञ्चेन्द्रियतिर्यग्योनिके पूत्पत्तुम् ‘से णं भंते' स खलु भदन्त ! 'केवइयकालहिइएमु उववज्जेज्जा' कियत्कालस्थितिकेषु पश्चेन्द्रियतिर्यग्योनिकेषु उत्पद्येत, रके उत्पन्न होते हैं। अब इस पर पुनः गौतम प्रभु से ऐसा पूछते हैं कि हे भदन्त! सूक्ष्म और बादर जो एकेन्द्रिय होते हैं वे पर्याप्त और अपर्याप्त के भेद से दो प्रकार के होते हैं, सो क्या वे पर्याप्त बादर एके. न्द्रियों से आकरके उत्पन्न होते हैं ? अथवा अपर्याप्त बादर एकेन्द्रियों से आकरके उत्पन्न होते हैं ? इसके उत्तर में प्रभु गौतम से कहते हैंहे गौतम ! वे पर्याप्त पादर एकेन्द्रियों से भी आकर के उत्पन्न होते हैं और अपर्याप्त बादर एकेन्द्रियों से भी आकरके उत्पन्न होते हैं। यही सब प्रकरण यहां यावत् पद से गृहीत हुआ है। अब पुनः गौतम प्रभु से ऐसा पूछते हैं-'पुढवीकाइएणं भंते ! जे भविए पंचिंदियतिरिक्खजोजिएस्सु उवधज्जित्तए' हे भदन्त ! जो पृथिवीकायिक जीव पञ्चेन्द्रियतिर्यग्यानि कों में उत्पन्न होता है, वह कितने काल की स्थितिवाले पंचेन्द्रियतिर्यंचो में उत्पन्न होता है ? इस प्रश्न के उत्तर में प्रभु કે-હે ગૌતમ! તેઓ બાદર એક ઈન્દ્રિયવાળ પૃથ્વીકાયિકમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, અને સૂમ એકેન્દ્રિય પૃથ્વીકાયિકમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. આ સંબંધમાં ગૌતમસ્વામી ફરીથી પ્રભુને પૂછે છે કે હે ભગવન સૂક્ષમ અને બાઇર એકેન્દ્રિયવાળા જે જીવે હોય છે, તેઓ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે પ્રકારના હોય છે, તે શુ તેઓ પર્યાપ્ત બાદર એક ઈદ્રિયવાળાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા અપર્યાપ્ત બાદર એક ઇંદ્રિયવાળાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ! તેઓ પર્યાપ્ત બાદર એક ઈદ્રિયવાળામાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, અને અપર્યાપ્ત બાદર એક ઈદ્રિયવાળાઓમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. આ સઘળું પ્રકરણ અહિયાં યાવત્ પદથી ગ્રહણ કરાયું છે. शथी गीतमस्वामी प्रभुने में पूछे छे -'पुढवीकाइए णं भंते ! जे भविए पंचि दियतिरिक्खजोणिएसु उवबज्जित्तए' 3 मापन २ पृथ्वीxtયિક જીવ પંચેન્દ્રિયતિર્યંચનિકમાં ઉત્પન્ન થાય છે, તે કેટલા કાળની સ્થિતિ શ્રી ભગવતી સૂત્ર: ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy