SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्दिका टीका श०२४ उ.१९ सू०१ चतुरिन्द्रियजीवोत्पत्त्यादिनिरूपणम् २०९ आगत्य समुत्पद्यन्ते । हे भदन्त ! यदि बादरपृथिवीकायिक केन्द्रियतिर्यग्योनि केभ्य आगत्य उत्पश्चन्ते तदा किं पर्याप्तवादरपृथिवीकायिकैकेन्द्रियतिर्यग्यो. निकेभ्य आगत्य उत्पद्यन्ते अथवा अपर्याप्तवादरपृथिवीकायिकैकेन्द्रियतिर्यग्योनिकेभ्य आगत्योत्पद्यन्ते ? हे गौतम ! पर्याप्त केभ्योऽपि आगत्य अपर्याप्तकै प्रभु कहते हैं-हे गौतम ! वे एकेन्द्रिय तिर्यग्योनिकों से आकरके भी उत्पन्न होते हैं यावत् पश्चेन्द्रिय तिर्यग्योनिकों से आकरके भी चतुरिन्द्रियमें उत्पन्न होते हैं। इस पर पुनः गौतम प्रभु से ऐसा पूछते हैं कि यदि एकेन्द्रिय तिर्यग्योनिकों से आकर के वे उत्पन्न होते हैं तो क्या सूक्ष्म पृथिवी आदि एकेन्द्रियतिर्यग्रोनिकों से आकरके वे उत्पन्न होते हैं अथवा बादर पृथिवी आदि एकेन्द्रिय तिर्यग्योनिकों से आकरके उत्पन्न होते हैं इसके उत्तर में प्रभु गौतम से कहते हैं-हे गौतम ! वे सूक्ष्म पृथिवी आदि एकेन्द्रिय तिर्यग्योनिकों से आकर के उत्पन्न होते हैं और बादर पृथिवी आदि एकेन्द्रिय तिर्यग्योनिकों से आकरके भी उत्पन्न होते हैं। पुनः इस पर गौतम प्रभु से प्रश्न करते हैं-हे भदन्त ! यदि वे चादर पृथिवी आदि एकेन्द्रिय तिर्यग्योनिकों से आकर के उत्पन्न होते हैं तो क्या पर्याप्त बादर पृथिवी आदि एकेन्द्रिय तिर्यग्योनिकों से आकरके उत्पन्न होते हैं ? या अपर्याप्त बादर पृथिवी आदि एकेन्द्रिय तियायोनिकों से आकरके उत्पन्न होते हैं? इसके उत्तर में प्रभु कहते हैं-हे गौतम! वह पर्याप्त पादर प्रथिवी आदि एकेन्द्रिय तिर्यग्योनिकों से भी आकरके उत्पन्न होते हैं ફરીથી ગૌતમરવામી આ સંબંધમાં પ્રભુને પૂછે છે કે- જો એક ઇન્દ્રિયવાળા તિર્યંચ નિકોમાંથી આવીને તેઓ ઉત્પન થાય છે, તે શું તેઓ સૂમ પૃથ્વીકાય વિગેરે એક ઈદ્રિય તિર્યંચ નિવાળાઓ માંથી આવીને ઉત્પન્ન થાય છે? કે બાદર પ્રવીકાય વિગેરે એક ઈદ્રિયવાળા તિય નિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે–હે ગૌતમ ! તેઓ સૂક્ષ્મ અને બાદર પ્રવીકાર્યો વિગેરે એક ઈન્દ્રિય તિય"ચ યોનિ વાળાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમરવામી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવદ્ જે તે બાદરપૃથ્વીકાય વિગેરે એક ઈદ્રિયવાળા તિય"ચ નિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે શું તેઓ પર્યાપ્ત બાકર પૃથ્વી વિગેરે એક ઈદ્રિયવાળા તિર્યંચ નિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અપર્યાપ્ત બાદર પૃથ્વીકાય વિગેરે એક ઈન્દ્રિયવાળા તિયચ નિકમાંથી આવને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ ! તે પર્યાપ્ત બાદર પ્રથ્વીકાય વિગેરે એક ઈદ્રિયવાળા તિર્યંચનિકોમાંથી આવીને પણ ઉત્પન્ન भ० २७ શ્રી ભગવતી સૂત્ર : ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy