SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ mom २१. भगवतीमत्रे तादृशेभ्योऽपि आगत्योत्पधन्ते । हे भदन्त ! यश्चतुरिन्द्रियेषु पृथिवीकायिकः समु. त्पत्तियोग्यो विद्यते स कियत्कालस्थिति केषु चतुरिन्द्रियेषु उत्पद्यते इत्यादिक सर्व प्रश्नोत्तरादिकं त्रीन्द्रियप्रकरणवदेव इहापि अनुस्मरणीयम् इत्याशयं हृदि निवेश्याह-'जहा' इत्यादि, 'जहा तेइंदिया णं उद्देसभो तहेब चउरिदियाण वि' यथायेनेव प्रकारेण त्रीन्द्रियाणामुद्देशकः कथित स्तथैव चतुरिन्द्रयाणामपि उद्देशको वर्णनीयः। श्रीन्द्रियप्रकरणापेक्षया यद्वैलक्षण्यं तद्दर्शयति-'णवर' इत्यादि, 'णवरं ठिई संवेहं च जाणेज्जा' नवरम्-केवलं स्थिति संवेधं च भिन्नतया और अपर्याप्त बाद पृथिवी आदि एकेन्द्रिय तिर्यग्योनिकों से भी आकरके उत्पन्न होते हैं। पुनः गौतम प्रभु से अब ऐसा प्रश्न करते हैं-जो चतुरिन्द्रिय जीवों में उत्पत्ति के योग्य पृथिवीकायिक है वह कितने काल की स्थिति वाले चोइन्द्रिय जीधों में उत्पन्न होता है ? तो इसके उत्तर में प्रभु कहते हैं, हे गौतम! इस विषय के प्रश्न का उत्तर तथा और भी परिमाण आदि छारों के सम्बन्ध के प्रश्नों का उत्तर तेइ. न्द्रिय के प्रकरण के जैसा ही है-अर्थात् तेइन्द्रिय प्रकरण में जैसा कहा गया है वही सब यहां पर भी समझ लेना चाहिये । इसी बात का कथन उन्हों ने 'जहा तेइंदियाणं उद्देसभो तहेव चरियाणं वि' इस सूत्रधारा प्रकट किया है। हां, तेइन्द्रिय प्रकरण की अपेक्षा इस प्रकरण में जहां भिन्नता है उसे वे 'णवरं ठिई संवेहं च जाणेज्जा' इस सूत्रपाठ द्वारा यह समझाया गया है कि केवल स्थिति और થાય છે. અને અપર્યાપ્ત બાદર પૃવિકાય વિગેરે એક ઈન્દ્રિયવાળા તિયચ નિકમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે—હે ભગવન્ ચાર ઈદ્રિયવાળા જીવમાં ઉત્પન્ન થવાને ચગ્ય પૃથ્વીકાયિક જે જીવ છે, તે કેટલા કાળની સ્થિતિવાળા ચાર ઈદ્રિય જીવમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –હે ગૌતમ ! આ વિષયના પ્રશ્નને ઉત્તર તથા બીજા પરિ માણ વિગેરે દ્વારોના સંબંધના પ્રશ્નોને ઉત્તર ત્રણ ઈન્દ્રિયેના પ્રકરણમાં કહ્યા પ્રમાણે છે. અર્થાત્ ત્રણ ઈદ્રિયવાળા જીવોના પ્રકરણમાં જે પ્રમાણે આ વિષય સંબંધી કથન કરવામાં આવ્યું છે, તે તમામ કથન અહિયાં આ ચાર ઈદ્રિયના પ્રકરણમાં પણ સમજી લેવું. આ સંબંધી કથન સૂત્રકારે 'जहा तेइंदियाणं उद्देसभो तहेव च उरि दियाणं वि' 241 सूत्र द्वारा प्रगट रे છે. ત્રણ ઈદ્રિયવાળા જીવોના પ્રકરણના કથન કરતાં આ પ્રકરણમાં જ્યાં જુદાં पशु छ, तेन तमे। ‘णवर ठिई संवेहं च जाणेज्जा' या सूत्रा द्वारा प्रगट શ્રી ભગવતી સૂત્ર : ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy