SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०२४ उ.१३ सू०१ अपकाये पृथिव्यादिजीवोत्पत्तिनि० १७१ हे भदन्त ! यदि ! ते अप्कायिका जीवा यदि तिर्यग्योनिकेभ्य आगत्योत्पद्यन्ते तदा किमेकेन्द्रियतिर्यग्योनिकेम्प आगत्योत्पद्यन्ते यावत्पश्चेन्द्रियतिर्यग्योनिकेन्य आगत्योत्पद्यन्ते ? हे गौतम ! एकेन्द्रियतिर्यग्योनिकेभ्योऽप्यागत्योत्पधन्ते यावत्पश्चन्द्रियतिर्यग्योनिकेभ्योऽप्यागत्योत्पद्यन्ते, हे भदन्त ! सूक्ष्मेभ्य आगस्यो. त्पद्यन्ते अथवा बादरेभ्य आगत्स्योत्पद्यन्ते गौतम ! बादरेभ्य आगत्योत्पद्यन्ते । हे भदन्त ! यदि अकायिक जीव तिर्यश्चों से आकर के उत्पन्न होते हैं तो क्या वे एकेन्द्रिय तिर्यञ्चों से आकरके अपकायिकों में उत्पन्न होते है ? या बीन्द्रियों से आकरके वे अपकायिकों में उत्पन्न होते हैं? या तेइन्द्रियों से आकर के वे अकायिकों में उत्पन्न होते हैं ? या चौइ. न्द्रियों से आकर के वे अपकायिकों में उत्पन्न होते हैं ? घा तियंग पंचेन्द्रियों से आकर के वे अकायिकों में उत्पन्न होते हैं ? इसके उत्तर में प्रभु ने उनसे ऐसा कहा है कि हे गौतम ! एकेन्द्रियों से आकर के भी जीव अकायिकों में उत्पन्न होते हैं। यावत् तिर्यगू पंचेन्द्रियों से भी आकर के भी जीव अकायिकों में उत्पन्न होते हैं। इस पर पुनः गौतम ने प्रभु से ऐसा पूछा है-हे भदन्त ! यदि अकायिकों में एकेन्द्रिय यावत् तिर्यम् पंचेन्द्रियों से आकरके जीव उत्पन्न होते हैं, तो क्या सूक्ष्म एकेन्द्रियों से आकरके जीव अप्कायिकों में उत्पन्न होते हैं? या बादर एकेन्द्रियों से आकर के जीव अपकायिकों में उत्पन्न होते हैं ? અષ્કાયિક જીવ તિર્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે તે શું તેઓ એક ઈન્દ્રિયવાળા તિયમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે બે ઇંદ્રિયવાળા તિય ચોમાથી આવીને અપૂકાયિકામાં ઉત્પન્ન થાય છે. અથવા ત્રણ ઇદિયવાળાએમાંથી આવીને તેઓ અષ્કાયિકમાં ઉત્પન્ન થાય છે. અથવા ચાર ઇઢિય. વાળા તિર્યમાંથી આવીને અખાયિકેમાં ઉત્પન્ન થાય છે? કે પાંચ ઇંદ્ધિ યવાળા તિયામાંથી આવીને તેઓ અપકાયિકમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! જીવ એકેન્દ્રિયોમાંથી આવીને પણ અપ્રકાયિકમાં ઉત્પન્ન થાય છે. યાવત તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી આવીને પણ જીવ અપૂકાયિકમાં ઉત્પન્ન થાય છે. આ સંબંધમાં ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે–હ ભગવદ્ જે અપકાયિકમાંથી એકેન્દ્રિય યાવત પાંચ ઇન્દ્રિયવાળા તિય ચેમાંથી આવીને જીવ અપકયિકમાં ઉત્પન્ન થાય છે. તે શું તેઓ સૂક્ષ્મ એકેન્દ્રિય વિગેરેમાંથી આવીને જીવ અપૂકાયિકમાં ઉત્પન્ન થાય છે? કે બાદર એકેન્દ્રિયોમાંથી આવીને જીવ અપૂકાયિકામાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! દાદર શ્રી ભગવતી સૂત્ર : ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy