SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ names भगवतीसूत्रे जघन्यकालस्थितिकामुरकुमारगतौ समुत्पन्नो भवेत्तदा एषैव-प्रथमपदर्शितैव वक्तव्यता ज्ञातव्या, तथाहि-हे भदन्त ! असंख्यातवर्षायुष्कसंज्ञिपञ्चेन्द्रियतिर्यज्योनिको योऽसुरकुमारे वृत्पत्तियोग्यो विद्यते स कियत्कालस्थितिकेषु असुरकुमारे. त्पद्यते इति प्रश्नः । उत्तरमाइ-हे गौतम ! जघन्येन दशवर्षसहस्रस्थितिकेषु उत्कुष्टतोऽपि दशवर्षसहस्रस्थिति केषु असुरकुमारेषु समुत्पद्यते इत्युत्तरम् हे भदन्त । ते असंख्यातवर्षायुष्कसंज्ञिपश्चेन्द्रियतिर्यग्योनिकजीवा एकसमयेन कियन्तोऽसुर. कुमारेषूत्पद्यन्ते, हे गौतम ! जघन्येन एको वा द्वौ वा त्रयो वा उत्कृष्टतः संख्याता आयुवाला सज्ञी पञ्चन्द्रियतियग्योनिक जीव जघन्यकाल की स्थितिवाले असुरकुमारों में उत्पन्न हो जाता है तो यहां पर भी यही प्रथम प्रदर्शित वक्तव्यता कहलेनी चाहिये-जैसे-जय गौतम प्रभु से ऐसा पूछते है-हे भदन्त । असंख्यात वर्ष की आयुवाला संज्ञी पञ्चन्द्रिय तिर्यग्यो. निक जीव जो कि असुरकुमारों में उत्पत्ति के योग्य है कितने काल की स्थिति वाले असुरकुमारों में उत्पन्न होता है ? तब इसके उत्तर में प्रभु ने उनसे ऐसा कहा-हे गौतम ! ऐसा वह तिर्यग्योनिक जीव जघन्य से दश हजार वर्ष की स्थितिवाले असुरकुमारों में तथा उस्कृष्ट से भी दस हजार वर्ष की स्थितिवाले असुरकुमारों में उत्पन्न होता है। हे भदन्त! वे असंख्यात वर्ष की आयुवाले संज्ञि पञ्चेन्द्रिय तिर्यग्योनिक जीव एक समय में कितने वहां-असुरकुमारों में उत्पन्न होते हैं ? इसके उत्तर में प्रभु कहते हैं-हे गौतम! वे जघन्य से एक, अथवा दो अथवा આયુષ્યવાળો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ નિવાળો જીવ જઘન્ય કાળની સ્થિતિ વાળ અસુરકુમારમાં ઉત્પન થઈ જાય છે, તે તે સંબંધમાં પણ આ પહેલા કહેલ જ કથન કહી લેવું. જોઈએ. જેમકે-જયારે ગૌતમસ્વામીએ પ્રભને એવું પૂછયું કે-હે ભગવન અસંખ્યાત વર્ષની આયુષ્યવાળો સંજ્ઞી પશેન્દ્રિય તિયચ નિવાળો જીવ કે જે અસુરકુમારેમાં ઉત્પન્ન થવાને રોગ્ય છે. તે કેટલા કાળની સ્થિતિવાળા અસુર કુમારામાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ તેઓને આ પ્રમાણે કહ્યું- હે ગૌતમ ! એ તિય"ચ નિવાળો તે જીવ જઘન્યથી દસ હજાર વર્ષની સ્થિતિવાળા અસર કમારામાં તથા ઉકૃષ્ટથી ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા અસુર કુમારોમાં પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી પૂછે છે કે-હે ભગવન અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંપિચેન્દ્રિય તિર્યંચ યોનિ વાળ છે એક સમયમાં ત્યાં–અસર ક્રમામાં કેટલા ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નનના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હું ગૌતમ! જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ સુધી અને ઉત્ક શ્રી ભગવતી સૂત્ર : ૧૪
SR No.006328
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages671
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy