________________
५२८
भगवतीसूत्रे देशेन कापसंवेध चापि जानीयात् नानात्वम्-पार्थक्यं तु इदम् यत् नारकस्थिति कालादेशेन कायसंवेधं च जानीगत् तत्रौधिकप्रथमगमे स्थित्यादिकं कथितमेव, द्वितीयामेतु 'औधिको जघन्यस्थितिकेषु' इत्यत्र नारकस्थितिजघन्योत्कृष्टाभ्यां सागरोपमम् कालादेशेन तु कायसंवेधो जघन्येन वर्षपृथक्त्वाधिकं सागरोपम् उत्कृष्टतस्तु चतुःपूर्वकोटयभ्यधिकसागरोपमचतुष्टयम्। तृतीयेऽपि औधिकगमे एवमेव, भेदस्तु एतावान् यत् सागरोपमस्थाने सागरोपमत्रयम् सागरोपमचतुटपस्थाने उत्कृष्टतो द्वादशसागरोपमं वक्तव्यम् इति । अथ चतुर्था दिगमत्रयमाह-सोचेत' इत्यादि । 'सो चेव अपणा जहनकालहिइओ जाओ' स एव आत्मना जघन्यकालस्थितिको जातः, स संज्ञिपश्चेन्द्रियपर्याप्तो मनु यः स्वयं जघन्यकाल स्थितिमान् जातः स यदि शर्करामभायां नारकतया उत्पद्येत, जाणेज्जा' पर विशेषता ऐसी है कि नैरयिक की स्थिति को एवं काला. देश से कायसंवेध को जानना चाहिये, इनमें औधिक प्रथम गम में स्थिति आदि के सम्बन्ध में कहा ही जा चुका है, द्वितीय गम में नारक को स्थिति जघन्य से सागरोपम मात्र है, तथा कालादेश से काय संवेध जघन्य से वर्ष पृथक्त्व अधिक एक सागरोपम का और उत्कृष्ट से चार पूर्वकोटि अधिक चार सागरोपम का है, तृतीय औधिक गम में भी इसी प्रकार का कथन है परन्तु भिन्नता इतनी सी ही है कि सागरोपम के स्थान में जघन्य से तीन सागरोपम, एवं सागरोपम चतुष्टय के स्थान में उत्कृष्ट से १२ सागरोपम कहना चाहिये ३ 'सोचेव अप्पणा जहन्न कालटिहओ जाओ०' वही संज्ञी पञ्चन्द्रिय पर्याप्त मनुष्य यदि जघन्य काल की स्थिति वाला होवे और शर्करा प्रभा में उत्पन्न होवे इत्यादि રિથતિને અને કાલાદેશથી કાયસંવેધને સમજવા જોઈએ, આમાં ઔધિક એ પહેલે ગમ છે. સ્થિતિ વિગેરેના સંબંધમાં કથન કહેવાઈ ગયું છે. બીજા ગમમાં નારકની સ્થિતિ જ ઘન્યથી સાગરેપમ માત્ર જ છે, તથા કાલાદેશથી કાયસ વેધ જઘન્યથી વર્ષ પૃથકૃત્વ અધિક એક સાગરોપમને અને ઉત્કૃષ્ટથી ચાર પર્વકેટિ અધિક ચાર સાગરોપમનું છે. ત્રીજા ઔધિક ગામમાં પણ એજ રીતનું કથન છે. પરંતુ જુદા પણું એટલું જ છે કે-સાગરોપમના સ્થાને જઘન્યથી ત્રણ સાગરોપમ અને ચાર સાગરોપમના સ્થાને ઉત્કૃષ્ટથી ૧૨ બાર सागरा५ । न . 'सेो चेव अप्पणा जहन्नमालदिइओ जाओ.' ते સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્ય જે જઘન્ય કાળની સ્થિતિવાળે હાય અને શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય તે આ સંબંધના ત્રણે ગામોમાં આ પૂર્વોક્ત
શ્રી ભગવતી સૂત્ર : ૧૪