SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०२० उ०६ ०२ अप्कायिकजीवपरिणामनिरूपणम् ३१ शानादौ समवहतोऽप्कायिकः घनोदधि-घनोदधिवलयादौ मारणान्तिकसमुद्घातेन समुत्पद्यते तत्र प्रथममाहारो भवति पश्चादुत्पद्यते अथवा प्रथममुत्पद्यते पश्चादाहरतीत्यादिकं प्रश्नयित्वा समुद्घातभेदेन उभयमपि संभवतीति उत्तरं तथैव सौधर्मशानादौ समवहतोऽकायिको जीवो घनोदधि-घनोदधिवलयादौ उपपातयितव्यः-तस्योपपातः पूर्ववदेव वक्तव्य इति भावः । 'एवं जाव अणुत्तरविमाणाणं ईसीपमाराए य पुढवीए अंतरा समोहए जाव अहे सत्तमाए घणोमें वहां प्रथम आहार ग्रहण होता है बाद में उसकी उत्पत्ति होती है ? अथवा प्रथम उत्पत्ति होती है और बाद में आहार ग्रहण होता है ? इस प्रकार के प्रश्न का उद्भावन करके समुद्घात के भेद से प्रनित ये दोनों प्रकार भी वहां जैसे संभवित होते कहे गये हैं । इसी प्रकार से सौधर्म ईशान आदिको के अन्तराल में समवहत हुआ अकायिक जीव यावत् अधःसप्तमी पृथिवी के घनोदधि और घनोदधिवलयों में अकायिकरूप से उत्पन्न होता है इस उत्पत्ति में क्या वहां प्रथम आहार ग्रहण होता है और बाद में उसकी उत्पत्ति होती है ? अथवा-पहिले वहाँ उसकी उत्पत्ति होती है और बाद में आहार ग्रहण होता है ? इस प्रकार का प्रश्न उद्भावित करके ऐसा समाधान कर लेना चाहिये कि समुद्घात के भेद से प्रनित ये दोनों प्रकार भी वहां संभवित होते हैं । 'एवं जाव अणुत्तरविमाणाणं ईसिफ्भाराए पुढवीए अंतरा समोहए जाव अहे-सत्तमाए घणोदहि-घणोदहि वलएसु उववाएयव्यों' ગ્રહણ થાય છે. અને તે પછી તેની ઉત્પત્તિ થાય છે? અથવા પહેલા ઉત્પત્તિ થાય છે, અને તે પછી આહાર ગ્રહણ થાય છે? આ પ્રકારના પ્રશ્ન ઉત્પન્ન કરીને એ રીતનું સમાધાન કરવું જોઈએ કે-સમુદ્દઘાતના ભેદથી પ્રશ્ન કરાયેલા આ બન્ને પ્રકારે પણ અહિયાં સંભવિત થાય છે. એ જ પ્રમાણે સૌધર્મ ઈશાન આદિના અંતરાલમાં સમવહત થયેલ અપકાયિક જીવ યાવત્ અધઃ સપ્તમી પૃથ્વીના ઘોદધિ અને ઘને દધિવલમાં અપ્રકાયિકપણાથી ઉત્પન્ન થાય છે. આ ઉત્પત્તિમાં શું ત્યાં પહેલાં આહાર ગ્રહણ કરાય છે અને તે પછી તેની ઉપરી થાય છે? કે પહેલાં તે ત્યાં ઉત્પન્ન થાય છે અને તે પછી આહાર ગ્રહણ થાય છે? આ પ્રમાણેને પ્રશ્ન કરીને એવું સમાધાન સમજવું है-समुद्धातना महथी । मन्ने प्रारी त्यां सवित थाय छ, 'एवं जाव अणुतरविमाणाणं इसीपभाराए पुढवीए अंतरा समोहए जाव अहे सत्चमाए घणोदहि શ્રી ભગવતી સૂત્ર: ૧૪
SR No.006328
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages671
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy