SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे यथा सप्तमगमके इतोऽव्यहितपूर्वपकरणे यथा कथितं तथैव इहापि वक्तव्यम् हे गौतम ! जघन्यत एको वा द्वौ वा त्रयो वा समुत्पद्यन्ते उत्कृष्टत एकस्मिन् समये संख्याता वा असंख्याता वा समुत्पद्यन्ते इति। एवं सप्तमगमपदर्शितौधिकप्रकरणे यथा संहननाऽवगाहनासंस्थानादयः कथितास्ते सर्वे तथैवेडापि वक्तव्या इति । 'से णं भंते !' स खलु भदन्त ! 'उक्कोसकाल टीयपज्जत्तअसन्निपंचिंदियतिरिक्खजोणिए' उत्कृष्टकालस्थितिकपर्याप्तासंज्ञिपश्चेन्द्रियतिर्यग्योनिकः प्रथमहो जातः, तदनन्तरं तिर्यग्योनितो मृत्वा 'जहन्नकालहिइयरयणप्पभापुढविनेरइस सम्बन्ध में और भी सब कथन अनुबन्धतक ७वें गमक में कहे अनुसार जानना चाहिये, अर्थात् इससे अव्यवहित जो पूर्व प्रकरण है उस प्रकरण में जैसा कहा गया है वैसा ही यहां पर भी कह लेना चाहिये, तात्पर्य इस कथन का ऐसा है कि जघन्य से एक अथवा दो अथवा तीन नैरयिक वहां उत्पन्न होते हैं और उत्कृष्ट से एक समय में संख्यात अथवा असंख्यात नैरयिक वहां उत्पन्न होते हैं। इसी प्रकार से सातवें गमक में प्रदर्शित औधिक प्रकरण में जिसप्रकार से संहनन अवगाहना, संस्थान, आदिवार कहे गये हैं वे सब उसी प्रकार से यहां पर भी कहलेना चाहिये, अब गौतम प्रभु से ऐसा पूछते हैं-'सेणं भंते ! उक्कोसकालविहय पज्जत्त असंनि पाँचदियतिरिक्ख जोणिए' हे भदन्त ! पहिले तो वह जीव उत्कृष्ट काल की स्थितिवाला पर्याप्त असंज्ञी पंचेन्द्रिय तियश्च हुआ, और इसके बाद वह मरकर 'जहસંબંધમાં બીજુ તમામ કથન પણ અનુબંધ સુધીનું તે ગમનમાં કહ્યા પ્રમાછે સમજવું અર્થાત આ કથનની પહેલાનું જે પ્રકરણ છે, તે પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણેનું સઘળું કથન અહિં પણ સમજવું. આ કથનનું તાત્પર્ય એવું છે કે-જ ઘન્યથી એક અથવા બે અથવા વ્રણ નરયિકે ત્યાં ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટથી એક સમયમાં સંખ્યાત અથવા અસંખ્યાત નરયિકો ત્યાં ઉત્પન્ન થાય છે. સામાન્ય પ્રકરણમાં જે પ્રમાણે સંહનન, અવગાહના, સંસ્થાન, વિગેરે દ્વારા કહ્યા છે. તે તમામ એજ રીતે અહિયાં પણ સમજવા. હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે -से णं भंते ! उक्कोसकालदिइयपज्जत्तअसन्निपचि दियतिरिवखजोणिए' हे ભગવદ્ પહેલાં તે જીવ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળે પર્યાપ્ત અસંજ્ઞી પંચે શ્રી ભગવતી સૂત્ર : ૧૪
SR No.006328
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages671
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy