SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ - भगवतीने चातं करोति स मरणसमुद्घातस्य प्रारम्भसमय एव म्रियते अतः स पूर्वशरीरं देशतः परित्यज्य ईलिकागत्या गच्छति, स प्रथममाहरति पश्चादुरपद्यते यदा तु सर्वतः सप्नुयातं करोति तदा स मरणसमुद्घातानिवृत्तो भूत्वा पश्चाद म्रियते अतः स गेन्दुकगत्या सर्वात्मपदेशैस्तत्र गत्वा उत्पद्यते तस्मात् स प्रथममुत्पद्यते पश्चादाहरति एतेन कारणेन गौतम ! कथयामि यत् पूर्वमपि आहरति पश्चादुत्पद्यते पूर्वमपि वोत्पद्यते पश्चादाहरतीत्यादि पृथिवीपकरणवदेव सर्वमुत्तरमित्येव खदेव-'जाव से तेणडेणं' इति सन्दर्भण स्मारितमिति भावः । 'एवं पढमदोच्चाणं करता है वह मरणसमुद्घात के प्रारम्भ समय में ही मर जाता है, इसलिये वह पूर्वगृहीत शरीर को एकदेश से छोडकर ईलिकागति से उत्पत्तियोग्य स्थान में पहुंचता है-ऐसा वह जीव प्रथम आहार ग्रहण करता है और बाद में उत्पन्न होता है तथा जो जीव सर्वरूप से मरणसमुद्घात करता है वह मरणसमुद्घात से निवृत्त होकर बाद में मरता है अतः वह कन्दुक की गति से सर्वात्मप्रदेशों से वहां जाकर उत्पन्न हो जाता है-ऐसा वह जीव पहिले उत्पन्न हो जाता है और बाद में आहार ग्रहण करता है । इसी कारण को लेकर हे गौतम ! मैंने ऐसा कहा है कि वह पहिले भी आहार ग्रहण करता है और बाद में उत्पन्न हो जाता है तथा पहिले भी उत्पन्न हो जाता है और बाद में आहार ग्रहण करता है । इस प्रकार से समस्त उत्तररूप कथन पृथिवीप्रकरण के उत्तररूप कथन के जैसे ही जानना चाहिये, यही पात-'जाव से तेणटेणं' इस सन्दर्भ द्वारा स्मरण कराई गई है। 'एवं દેશથી આ સમુદ્રઘાત કરે છે, તે મરણ મુદ્દઘાતના પ્રારંભ કાળમાં જ મરી જાય છે. તેથી તે પહેલાં ધારણ કરેલ શરીરને એકદેશથી છેડીને ઈલિકા (ઈયળ)ની ગતિથી ઉત્પત્તિના એગ્ય સ્થાને પહોંચે છે. અને જ્યારે એ તે જીવ સર્વરૂપથી મરણસમુદ્રઘાત કરે છે. તે મરણસમુદ્ઘાતથી નિવૃત્ત થઈને તે પછી મરે છે. જેથી તે કંદુકની ગતિથી બધા જ આત્મપ્રદેશથી ત્યાં જઈને ઉત્પન્ન થઈ જાય છે, એવો તે જીવ પહેલાં ત્યાં ઉત્પન્ન થઈ જાય છે, અને તે પછી તે આહાર ગ્રહણ કરે છે. એ જ કારણથી હે ગૌતમ મેં એવું કહ્યું છે કે–તે પહેલાં પણ આહાર ગ્રહણ કરે છે, અને પછી ઉત્પન્ન થાય છે અને પહેલાં ઉત્પન્ન થઇને તે પછી પણ આહાર ગ્રહણ કરે છે. આ રીતનું સઘળું ઉત્તરરૂપ કથન પૃશિવકાયિક પ્રકરણના ઉત્તરરૂપ કથન પ્રમાણે, र सभा मे पात 'जाव से तेणट्रेणं' मा सूत्रथा उस छ. 'एव' શ્રી ભગવતી સૂત્ર : ૧૪
SR No.006328
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages671
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy