________________
प्रमेयचन्द्रिका टीका श०२० उ०६ सू०२ अकायिकजीव परिणाम निरूपणम् २५ उत्तरमाह - हे गौतम! मारणान्तिकसमुद्घातेन समवहतो जीवः कदाचित् पूर्वमाहत पचादुत्पते कदाचित् पूर्वमुत्पद्यते पश्चादाहरतीति । हे भदन्त ! केन कारणेन एवं कथयति यत् पूर्वमपि उत्पद्यते पश्चादाइरति पूर्वमपि आहरति पचादुत्पद्यते इति हे गौतम ! अष्कायिकजीवानां त्रयः समुद्घातः भवन्ति, वेदनासमुद्घातः कषायसमुद्घातः मारणान्तिकसमुद्यतश्च तत्र देशतः सर्वतो द्विकारेण मारणान्तिकसमुद्घातो भवति यो जीवो देशतो मारणान्तिकसमुद्र
J
वहां वह उत्पन्न होता है और बाद में आहार ग्रहण करता है ? इसके उत्तर में प्रभु कहते हैं - हे गौतम! मारणान्तिकसमुद्घात से समवहत हुआ जीव कदाचित् पहिले आहार ग्रहण कर लेता है और बाद में उत्पन्न होता है तथा कदाचित् पहिले उत्पन्न हो जाता है और बाद में आहार ग्रहण करता है इस प्रकार का यह प्रश्नोत्तर पृथिवीकाधिक जीव के प्रश्नोत्तर के जैसे ही है, अब गौतमस्वामी इस पर प्रभु से ऐसा पूछते हैं - हे भदन्त ! आप किस कारण से ऐसा कहते हैं कि पहले भी वह उत्पन्न हो जाता है और बाद में आहार ग्रहण करता है तथा पहिले वह आहार ग्रहण कर लेता है और बाद में उत्पन्न हो जाता है ? उत्तर में प्रभु कहते हैं- हे गौतम ! अष्कायिक जीवों के तीन समुद्घात कहे गए हैं - वेदनासमुद्घात, कषायसमुद्घात और मार णान्तिकसमुद्घात, इनमें मारणान्तिकसमुद्घात देश से भी होता है, और सर्वरूप से भी होता है, जो जीव देश से इस समुद्घात को
પછી આહાર ગ્રહણ કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હું ગૌતમ ! મારણાન્તિક સમુદ્ઘાતથી સમવહત થયેલે જીવ કેાઈવાર પહેલાં આહાર ગ્રહણ કરી લે છે, અને તે પછી ત્યાં ઉત્પન્ન થાય છે. અને કાઇવાર પહેલાં ઉત્પન્ન થઈને તે પછી આહાર ગ્રહણ કરે છે. આ પ્રકારના પ્રશ્નોત્તર પૃથ્વિ કાયિક જીવની જેમ જ છે. હવે ગૌતમસ્વામી ફરીથી પ્રભુને એવુ' પૂછે છે કે-હે ભગવન્ આપ શા કારણે એવું કહે છે કે તે પહેલાં ઉત્પન્ન થઈ જાય છે, અને તે પછી આહાર ગ્રહગુ કરે છે, અને પહેલાં આહાર ગ્રહણ કરીને તે પછી પશુ ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ ! અષ્ઠાયિક જીવેાના ત્ર સમુદ્દાત કહ્યા છે. વેદનાસમુ દૂધાત ૧ કષાયસમુદ્લાત ૨ અને મારણાન્તિકસમુધાત ૩ આમાં મારાન્તિકસમુધાત દેશથી પણ થાય છે અને સરૂપથી પણ થાય છે, જે જીવ
भ० ४
શ્રી ભગવતી સૂત્ર : ૧૪