SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसने बरणीयस्य कर्मणो बन्धका अबन्धका वेति प्रश्नः बन्धका एवं नत्वबन्धकार एवम् ते जीवा ज्ञानावरणीयादिकर्मणो वेदका अपि उदयिनोऽपि उदीरका अपि । ते जीवाः कृष्णनीलकापोतिकलेश्यावन्तो भवन्ति लेश्याविषये पइविंशतिभङ्गाः शाल्यादिमूळपकरणवदेव ज्ञातव्याः। दृष्टिज्ञान-योगो-पयोगादिद्वाराणि उत्पलोद्देशकोक्तानि शाल्यादिमूलपकरणवदेव वाच्यानि। अतसी प्रभृतिवनस्पतिमूलं कालतः कियकालं भवति इति प्रश्नस्य जघन्येनान्तर्मुहूर्तम् उत्कृष्टतोऽसंख्येयं कालमित्युतम् । अतसीमूलजीवः पृथिव्यां गच्छति पुनरपि बंधक होते हैं या अबंधक होते हैं ? गौतम ! ये जीव ज्ञानावरणीय आदिकर्मों के बंधक ही होते हैं अबन्धक नहीं होते हैं । इसी प्रकार से वे जीव ज्ञानावरणीय आदि कर्मों के वेदक भी होते हैं, उदयवाले भी होते हैं, और उदीरक भी होते हैं। इसी प्रकार से ये भी कृष्ण, नील और कापातिकलेश्यावाले होते हैं और इस अवस्था में यहां लेश्याओं के २६ भंग होते हैं। इनकी रचना का प्रकार शाल्यादिकों के मल प्रकरण में जैसा कहा गया है वैसा ही जानना चाहिये, दृष्टि, ज्ञान, योग उपयोग आदि द्वार जो कि ग्यारहवें शतक के उत्पलोद्देशक में कहे गये हैं शाल्यादि के मूलपकरण के जैसा ही कहना चाहिये । अतसी आदि वनस्पतियों का मूल कितने कालतक रहता है ? वह जघन्य से तो एक अन्तर्मुहूर्ततक रहता हैं और उत्कृष्ट से असंख्यात कालतक रहता है। अतसी आदि वनस्पतियों के मूल का जीव अतसीહોય છે ? કે અબંધક બંધ કરનાર નથી હોતા ? હે ગૌતમ! આ જ જ્ઞાનાવરણીય વિગેરે કર્મોને બંધ કરનારા જ હોય છે. અખક હતા નથી. એજ રીતે તે જ જ્ઞાનાવરણીય વિગેરે કર્મોના વેદક પણ હોય છે ઉદયવાળા પણ હોય છે, અને ઉદીરક પણ હોય છે. એ જ રીતે તેઓ પણ કુબ, નીલ અને કાપોતિકલેશ્યાઓ વાળા હોય છે. અને આ રીતે અહીયાં લયા સંબંધી ૨૬ છવ્વીસ અંગે થાય છે. તેની રચનાને પ્રકાર શાલિ વગે. ના મળના પ્રકરણમાં જેવી રીતે કહેવામાં આવેલ છે; તેજ પ્રમાણે સમ જવું. દષ્ટિ, જ્ઞાન અને ચિગ ઉપગ વગેરે દ્વારે કે જે અગીયારમાં શત કના ઉત્પલ ઉદ્દેશામાં કહેલ છે, તે તમામ કથન શાલી વિગેરેના મૂળના પ્રકરણમાં જે પ્રમાણે કહેલ છે, તેજ પ્રમાણે તમામ કથન સમજવું. અતસી વિગેરેનું મૂળ કેટલા કાળ સુધી રહે છે ? તે જઘન્યથી તે એક અન્ત મુહૂર્ત સુધી રહે છે. અળસી વિગેરે વનસ્પતિના મૂળના છ અળસી શ્રી ભગવતી સૂત્ર : ૧૪
SR No.006328
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages671
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy