________________
२१८
भगवतीसूत्र चतुरिन्द्रिय जीवा:-भवादेशेन जघन्येन द्वे भवग्रहणे, उत्कर्षेण संख्यातानि भवग्रहणानि, कालादेशेन द्वौ अन्तर्मुहूत्तौं, उत्कर्षेण संख्यातं कालं यावत् तत्र तिष्ठन्ति गमनागमनं च कुर्वन्ति, पञ्चेन्द्रियतिर्यग्योनिकजीवः भवादेशेन जघन्येन द्वौ भवग्रहणौ, उत्कर्षेण अष्टौ भवग्रहणानि, कालादेशेन जघन्येन द्वौ अन्तर्मुहूत्तौं, उत्कर्षेण पूर्वकोटिपृथक्त्वं यावत् तत्र तिष्ठति, गमनागमनं करोति । एवं शाल्यादिमूलजीवः मनुष्यो भूत्वा पुनरपि शाल्यादिमूलजीवतया उत्पद्यते तत्र स मनुष्यजीवोऽपि, भवादेशेन जघन्येन द्वे भवग्रहणे उत्कर्षेण अष्टौ भवग्रहणानि कालादेशेन जघन्येन द्वौ अन्तर्मुहूतौं उत्कर्षेण पूर्वकोटिपृथक्त्वं यावत् तत्र विष्ठति, गमनागमनं च करोतीति। विशेषजिज्ञासुमिरत्रैव एकादशशतके काल तक जो वनस्पति का काल है वहां रहता है-और गमनागमन करता रहता है द्वीन्द्रिय, तेइन्द्रिय और चतुरिन्द्रिय जीव भवादेश से जघन्य दो भवग्रहणतक और उत्कृष्ट से संख्यात भवग्रहणतक, काला. देश से जघन्य दो अन्तर्मुहूर्ततक और उत्कृष्ट से संख्यात काल तक वहां रहते हैं और गमनागमन करते रहते हैं । पञ्चेन्द्रियतिर्यंच जीव भव की अपेक्षा जघन्य से दो भवग्रहण तक और उत्कृष्ट से आठभवग्रहणतक, काल की अपेक्षा जघन्य से दो अन्तमुहूर्ततक और उत्कृष्ट से पूर्वकोटि पृथक्त्व तक वहां रहता है और गमनागमन करता रहता है इसी प्रकार से शाल्यादि के मूल का जीव मनुष्य होकर के यदि वह पुनः शाल्यादि के मूल के जीवरूप में उत्पन्न होता है तो वहां वह मनुष्य जीव भी भवादेश से जघन्य दो भवग्रहणतक और उत्कृष्ट आठ भवग्रहणतक, काल के उद्देश से जघन्य दो अन्तर्मुहूर्ततक
और उत्कृष्ट पूर्वकोंटिपृथक्त्वतक वहां रहता है और गमनागमन किया करता है इस विषय में यदि विशेष जानने की अभिलाषा हो तो અને ચાર ઈન્દ્રિયવાળા જી ભવાદેશથી જઘન્ય બે ભવ ગ્રહણ સુધી અને ઉત્કૃષ્ટથી સંખ્યાતભવ ગ્રહણ સુધી કાળાદેશથી જઘન્ય બે અન્તમુહૂત સુધી અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ સુધી ત્યાં રહે છે. અને અવર-જવર કરતા રહે છે. પંચેન્દ્રિય તિર્યંચ જ ભવની અપેક્ષાએ જઘન્યથી બે ભવ ગ્રહણ સુધી અને ઉત્કૃષ્ટથી પૂર્વકેટિપૃથકત્વ સુધી ત્યાં રહે છે. અને અવર-જવર કરતા રહે છે. એ જ રીતે શાલી વિગેરેના મૂળના છ મનુષ્ય થઈને જે તે ફરી શાલી વિગેરેના મૂળના જવરૂપથી ઉત્પન્ન થાય છે, તે ત્યાં તે મનુષ્ય જીવ પણું ભવાદેશથી જઘન્યથી બે ભવ ગ્રહણ સુધી અને ઉત્કૃષ્ટથી આઠ ભવ ગ્રહણ સુધી કાળના ઉદ્દેશથી જ ઘન્ય બે અતમુહર્ત સુધી ઉત્કૃષ્ટથી પૂર્વકેટી પૃથકૃત્વ સુધી ત્યાં રહે છે. અને અવર જવર કરતા રહે છે. આ વિષયમાં
શ્રી ભગવતી સૂત્ર: ૧૪