________________
©
--
-
प्रमेयचन्द्रिका टीका श०२० उ०१ उद्देशार्थसंग्रहः उपचयः-इन्द्रियोपचयविषयक उपचयनामशचतुर्थीदेशकः ४ । परमाणुः-परमाणुत आरभ्य अनन्त पदेशिकस्कन्धविषयकः पश्चमोदेशकः परमाणुरिति ५ । 'अंतर'-रत्नपभादिपृथिव्याम् अन्तरालवक्त पताविषयकोऽन्तरनामकः षष्ठोदेशकः ६ । बन्धः-जीवपयोगादिवन्धविषयको बन्धनामकः सप्तमः ७ । भूमिःकर्मभूम्यकर्मभूमिवक्तव्यताविषयको भूमिनामकोऽष्टमोद्देशकः ८ । चारणः-विद्याचारणादिवक्तव्यताविषयकश्शारण नापको नबमोदेशकः ९। सोपक्रमा जीवाःसोपक्रमनिरुपक्रमायुकनीयवक्तव्यताविषयको जीवनामको दशमोद्देशकः १०॥ इन्द्रियोपचय सम्बन्ध में चतुर्थ उद्देशा है परमाणु से लेकर अनन्तप्रदेशी स्कन्ध के सम्बन्ध में पांचवां उद्देशा है, रत्नप्रभा आदि नरकों के अन्तराल के सम्बन्ध में छट्ठा उद्देशा है, जीव प्रयोग आदि बन्ध के सम्बन्ध में ७ वां उद्देशा है, कर्मभूमि और अकर्मभूमि के सम्बन्ध में ८ वा उद्देशा है, विद्याचारण आदि के सम्बन्ध में ९ वां उद्देशा है, तथा सोपक्रम एवं निरुपक्रम आयुवाले जीव के सम्बन्ध में १० वा उद्देशा है इस प्रकार से इस २० वे शतक में ये १० उद्देशे हैं। ____टीकार्थ--दीन्द्रिय जीव की वक्तव्यताविषयक द्वीन्द्रिय नामका प्रथम उद्देशा है, आकाशवक्तव्यता विषयक आकाश नामका द्वितीय उद्देशा है, प्राणातिपात आदि अर्थविषयकप्राणातिपात नामका तृतीय उद्देशक है, इन्द्रियोपचयविषयक उपचयनामका चतुर्थ उद्देशा है, परमाणु से लेकर अनन्तप्रदेशिक स्कन्ध तक परमाणु इस नामका पश्चम उद्देशा है, ત્રીજે ઉદ્દેશ છે. ઈદ્રિપચયના સંબંધમાં ચેશે ઉદ્દેશ છે. પરમાણુથી આરંભીને અનન્ત પ્રદેશ સ્કંધના સંબંધમાં પાંચમે ઉદ્દેશ છે. રત્નપ્રભા વિગેરે નરકોના અંતરાલ સંબંધમાં છો ઉદ્દેશ છે. જીવ પ્રાગ વિગેરે બન્ધના વિષયને સાતમે ઉદેશ છે, કર્મભૂમિ અને અકર્મભૂમિના સંબંધમાં આઠમે ઉદેશ છે. વિદ્યાચારણ વિગેરેના સંબંધમાં નવમે ઉદ્દેશ છે. તથા સાપકમ અને નિરપક્રમ આયુષ્યવાળા જીવના સંબંધમાં દસમે ઉદેશ છે. આ રીતે આ વીસમાં શતકમાં ૧૦ ઉદ્દેશાઓ છે.
ટીકાઈ–ઈન્દ્રિય અને જીવને સંબંધ બતાવનાર દ્વીન્દ્રિય નામને પહેલે ઉદ્દેશ છે. આકાશ, વિષે સ્પષ્ટતા કરનાર આ બીજા ઉદ્દેશાનું નામ આકાશ એ પ્રમાણે છે ૨, પ્રાણાતિપાત વિગેરે વિષયનું પ્રતિપાદન કરનાર આ ત્રીજા ઉદ્દેશાનું નામ પ્રાણાતિપાત એ પ્રમાણે છે ૩, ઈદ્રિના ઉપચય વિગેરે વિષયને બતાવનાર આ ચેથા ઉદ્દેશાનું નામ ઉપચય” એ પ્રમાણે છે.૪, પર માણથી આરંભીને અનંતપ્રદેશ સ્કંધ સુધીના વિષયને બતાવનાર આ પાંચમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૩