________________
भगवतोसूत्रे तत्र सर्वपथमतः द्वीन्द्रिय नामकपथ मोदेशकवक्तव्यतामाह-'रायगिहे' इत्यादि
मूलम्-'रायगिहे जाव एवं वयासी सिय भंते! जाव चत्तारि पंचबेइंदिया एगयओ साहारणसरीरं बंधति, बंधित्ता तओ पच्छा आहारेति वा परिणामेति वा, सरीरं वा बंधति ? णो इण? समटे। बेदियाणं पत्तेयाहारा, पत्तेयपरिणामा पत्तेयसरीरं बंधंति पत्तेयसरीरं बंधित्ता, तओ पच्छा आहारेति वा परिणामेति वा सरीरं वा बंधति। तेति णं भंते ! जीवाणं कइलेस्साओ पन्नत्ताओ ? गोयमा! तो लेस्साओ पन्नताओ, तं जहा-कण्हलेस्सा, नीललेस्सा, काउलेस्प्ता एवं जहा एगूणविसइमेसएतेउक्काइयाणं जाव उवद्वंतिणवरं सम्मदिट्टी विमिच्छादिट्टी विनो सम्मामिच्छादिट्ठी, दो नाणा दो अन्नाणा नियम, नो
रत्नप्रभा आदि पृथिवीयों में अन्नराल की बक्तव्यता को बतलाने वाला अन्तर नाम का ६४ा उद्देशा है जीव प्रयोगादि बन्ध का विषय करनेवाले बन्ध नामका सातवां उद्देशा है, कर्म भूमि अकर्मभूमि की वक्तव्यता को प्रकट करने वाला भूमि नामका आठवां उद्देशा है, विद्याचारण आदि की वक्तव्यता को विष करनेवाला चारण नामका नौवां उद्देशा है, सोपक्रम और निरूपक्रम आयुवाले जीवों की वक्तव्यता को बतलानेवाला जीव नामका १० वां उद्देशा है।
ઉદ્દેશાનું નામ “પરમાણું” એ પ્રમાણે છે, ૫, રત્નપ્રભા વિગેરે પૃથ્વીના અન્તRાલને બતાવનાર આ છઠ્ઠા ઉદ્દેશાનું નામ “અંતરાલ એ પ્રમાણે છે. ૬, જીવના પ્રગ વિગેરે બંધને વિષય કરવાવાળું આ સાતમા ઉદ્દેશાનું નામ “બંધ એ પ્રમાણે છે.૭, કર્મભૂમિ, અકર્મભૂમિના વિષયને બતાવનાર આ આઠમાં ઉદ્દેશાનું નામ “ભૂમિ એ પ્રમ ણે છે ૮, વિદ્યાચારણ વિગેરે વિષયને બતાવનાર ચારણ નામને નવમે ઉદ્દેશ છે.૯, સોપકમ અને નિરૂપકમ આયુષ્યવાળા જીના વિષયને બતાવનાર આ દસમા ઉદ્દેશાનું નામ “જીવ” એ પ્રમાણે છે. ૧૦
શ્રી ભગવતી સૂત્ર : ૧૩