________________
E
भगवतीसूत्रे ॥ अथ विंशतितमशतकमारभते ॥ एकोनविंशतितमशतकं व्याख्यातम् अथावसर प्राप्तं विंशतितमं शतकमारमते तस्य च विंशतितमशतकस्य उद्देशकसंग्रहणी माथामाह-'वेइंदिय' इत्यादि, गाथा-'बेइंदिय१ मागासे २, पाणवहे३, उवचए य४ परमाणू५ ।
अंतर ६ बंधे ७ भूमी८ चारण ९ सोबकम्मा जीवा १०॥ छाया-द्वीन्द्रिय? आकाशः२ प्राणबध ३ उपचयश्च४ परमाणुः५ ।
अन्तरः बन्धो ७ भूमिः ८ चारग९ सोपक्रमा जीवा१०॥ अर्थः-द्वीन्द्रियः-द्वीन्द्रियजीववक्तव्यताविषयको द्वीन्द्रियनामकः प्रथमोद्दे. शकः १ । आकाश:-आकाशवक्तव्यताविषयक आकाशनामको द्वीतीयोद्देशकः २॥ माणवधः-प्राणातिपाताधर्थविषयका माणातिपातनामस्तृतीयोद्देशकः ३ ॥
बीसवें शतक का पहला उद्देशा का प्रारंभ१९ वे शतक का व्याख्यान कर दिया गया है अब अवसर प्राप्त २० वां शतक प्रारम्भ हो रहा है सो इसका व्याख्यान करने के लिये सूत्रकार सर्व प्रथम इस शतक गत उद्देशों के अर्थ का संग्रह करनेवाली इस संग्रह गाथा को कह रहे हैं
'वेइंदियमागाने' इत्यादि---
इस २० वे शतक में जो उद्देश कहे जानेधाले हैं उनमें प्रतिपादित अर्थ का संग्रहीत करके प्रकट करने वाली यह गाथा है दो इन्द्रिय आदि जीवों के सम्बन्ध में प्रथम उद्देशा है आकाश आदि के सम्बन्ध में द्वितीय उद्देशा है प्राणातिपात आदि के सबन्ध में तृतीय उद्देशा है
વીસમા શતકના પહેલા ઉદેશાને પ્રારંભ ઓગણીસમા શતકની વ્યાખ્યા કરવામાં આવી ગઈ છે. હવે અવસર પ્રાપ્ત વીસમા શતકને પ્રારંભ કરવામાં આવે છે. વીસમા શતકની શરૂઆત કરવા માટે સૂત્રકાર સર્વ પ્રથમ આ શતકની અંદર આવેલા ઉદ્દેશાઓના अयाने मावाणी स गाथा ४ छ.-'बेइंदियमागासे' त्या
આ વીસમા શતકમાં જે ઉદ્દેશાઓ કહેવાના છે. તેમાં બતાવવામાં આવનારા અને સંગ્રહ કરીને પ્રગટ કરવાવાળી આ ગાથા છે. તેને અર્થ या प्रमाणे छे.
બે ઇન્દ્રિય વિગેરે જેના સંબંધમાં પહેલો ઉદ્દેશ છે. આકાશઆદિના સંબંધને બીજો ઉદ્દેશ છે. પ્રાણાતિપાત વિગેરેના અર્થને બતાવનાર
શ્રી ભગવતી સૂત્ર : ૧૩