SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ २६२ भगवतीसूत्रे स्थित इत्यर्थः प्रतिक्षणं रूपान्तरदर्शनात् कथम् अवस्थितः इति कृत्वा पराभविध्यति अनेन 'अक्खए' इत्यादि पदत्रयेण आत्मनो नित्यताविषयकः प्रश्नः कृतः सोमिलेनेति 'अणेगभूयभावमविए भवं' अनेकभूतभावभन्यो भवान् अनेके भूता अतीताः, भावाः सत्ता परिणामाः, भव्याश्च भाविनो यस्य सोऽनेकभूतभावभव्यः, एतेन आत्मनोऽतीतानागतसत्ताविषयकपश्नेन आस्मनोऽनित्यता. पक्षः प्रदर्शितः । अत्र एकतरस्वीकारे तस्यैव दूषणाय भविष्यतीति मत्वा प्रश्नः कृत इति प्रदर्शितपनेषु एकतरपक्षस्य स्वीकारेऽपरपक्षीयो दोषः समापतेत् हैं क्या ? एकरूप से स्थित है क्या ? ऐसा जो यह प्रश्न उसने किया है सो प्रतिक्षण में प्रत्येक पदार्थ में रूपान्तर का दर्शन होता रहता है अतः आप में अवस्थितता कैसे मानी जा सकती है ? अतः अपने में अवस्थि. तता का पक्ष युक्तियुक्त नहीं है ऐसा प्रकट कर मैं उनके इस पक्षको दुषित करूंगा। इस प्रकार 'अक्खए' आदि इन तीन पदों को लेकर सोमिल ने जो प्रभुसे पूछा है सो वह उसका पूछना आस्मा की नित्यता को लक्ष्य करके है ऐसा जानना चाहिये तथा 'अणेगभूयभावभविए भवं' आप अनेक भूत वर्तमान एवं भाविपर्यायवाले हैं ? ऐसा जो यह प्रश्न किया है वह आत्मा की अनित्यता के पक्ष को लेकर किया गया है जिसमें भूतकाल में अनेक भाव हुए हों वर्तमान में जिस में अनेक भाव हो रहे हों एवं भविष्यत् में भी जिसमें अनेक भाव होने योग्य हैं वह अनेक भूतभाव भव्य है ऐसा वह अनेकभूत भाव भव्यवाला आत्मा है આ પ્રશ્ન કરવાને સોમિલ બ્રાહ્મણને હેતુ એ છે કે દરેક ક્ષણે પદાર્થમાં રૂપાન્તર થયા કરે છે, તે પછી આપના માં અવસ્થિતતા કેવી રીતે માની શકાય ? જેથી આ પનામાં અવસ્થિત હેવાપણાને પક્ષ સ્વીકારી શકાય તેમ નથી. એમ બતાવીને હું તેમને એ પક્ષ દોષવાળે બતાવીશ. આ રીતે 'अक्खए' विगैरे त्रो पो हीन सेभित माझा असुन २ ५७ छ त તેમના પ્રશ્નો આત્માની નિત્યતાને લક્ષ્ય કરીને તેણે આ પ્રશ્નો કર્યા છે, તેમ सभा तथा 'अणेगभूयभावभविए भवं' सा५ मने भूत वतमान मन ભાવિ પર્યાયવાળા છે? એ જે આ પ્રશ્ન કરવામાં આવેલ છે, તે આત્માની અનિત્યતા માનીને કરવામાં આવેલ છે, જેમાં ભૂતકાળમાં અનેક ભાવ થયા હોય, વર્તમાનમાં જેમાં અનેક ભાવ થઈ રહ્યા હોય અને ભવિષ્યમાં પણ જેમાં અનેક ભાવ થવાના છે, તે અનેક ભૂત ભાવ ભવ્ય છે. એ અનેક ભૂત ભાવ ભવ્યવાળ આત્મા છે. કારણ કે આત્મામાં શ્રી ભગવતી સૂત્ર : ૧૩
SR No.006327
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages970
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy