SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० १६ उ० २ सू० ३ मुखवस्त्रिकाबन्धनविचारः ७३ णार्य कर्णच्छेदन वस्त्रेण गले प्रन्थिबन्धनमित्यादि क लिखितमित्यत्र किमुत्तरं भवन्मते इति भवद्भिरेन विचारणीयम् , सदोरक मुखबस्त्रिका बन्धने एतानि कारणानि-निरवद्यभाषणार्थम् १ वचनगुप्तिसमाराधनार्थम् २, संपादिमजीवरक्षणार्थ ३, सचित्तरजः सचित्तजलबिन्दुमुखे प्रवेशनिवारणार्थम् ४, भाषासमितिसमाराधनार्थम्५, सप्तदशविधगतवायुकायसंयमरक्षगार्थम्६, साधुलिङ्गपरिचयार्थर ७, अतिक्रमरजोनिवारणार्थम् ८, व्यतिक्रमकचराऽपनोदर्थम् ९, अतिचारपक पक्षालनार्थम् १०, अनाचारगर्तपतननिवारणार्थम् ११, मिथ्यात्वदोष निवारणार्थ पत्रिका को धारण करने के लिये कानों का छेदन एवं वस्त्र से गले में ग्रन्थिबन्धन ये सब तो भगवान् ने कहा नहीं है और न किसी शास्त्र में लिखा है, परन्तु अन्यथानुपपत्ति के बल से जैसे इनसे डोरे आदि से बांधने की बात सध जाती है, उसी प्रकार से इसी के बल पर मुखपर मुखवखिका को डोरे से बांधने की भी बात सध जाती है। मुखपर मुखवस्त्रिका के बांधने में ये कारण है-निरवद्य भाषा का घोलना, वचनगुसि का समाराधान करना, संपातिम जीवों की रक्षा का होना, सचित्तरज आदि के मुख में प्रवेश का निवारण होनो सचि. सजलकण के प्रवेश होने का निवारण होना, भाषासमिति का समारा. धन होना, सप्तदशविध संयमगत वायुकाय संयम की रक्षा का होना साधु लिङ्ग का परिचय होना, अतिक्रम रज का निवारण होना, व्यति. क्रमकचवरादिका दूर होना, अतिचाररूप पंक (कीचड) की सफाई रहना, अनाचार रूप गर्त (खडे) में पड़ने से रुकना, मिथ्यात्वदोष का કાને ધારણ કરવા માટે કાનમાં રાખવા તેમજ વચથી ગળામાં ગાઠ બાંધવાનું એ બધુ ભગવાને કહ્યું નથી તેમજ કેઈ શાસ્ત્રમાં લખ્યું નથી પરંતુ અન્યથાનુપપત્તિના બળથી જેમ તેમાં દેરો–વિગેરે બાંધવાની વાત સિદ્ધ થઈ જાય છે, તે જ રીતે તેના બળથી જ મુખવસ્ત્રિકાને પણ દોરાથી બાંધવાની વાત સિદ્ધ થઈ જાય છે. મોઢા ઉપર દેરા સાથે મુહપત્તિ બાંધ. વાના કારણે નીચે મુજબ છે નિરવ ભાષાનું બેલવું વચન ગુપ્તિનું સંરક્ષણ ન કરવું, સંપતિમ જીવોની રક્ષા કરવી, સચિત્ત રજ વિગેરેનું મોઢામાં પ્રવેશ થતાં તેનું નિવારણ થવું સચિત્ત જળ કણનું મે ઢામાં પ્રવેશ થતા રોકાવું ભાષા સમિતિનું આરાધન થવું ૧૭ પ્રકારના સંયમમાં રહેલ વાયુકાય સંય. મની રક્ષા થવી સાધુના ચિહ્નને પરિચય થ અતિક્રમ આવવાવાળી રજનું નિવારણ થવું વ્યતિક્રમ કચરા વિગેરેનું દૂર થવું અતિચાર રૂપ કાદવથી શુદ્ધ થવું અનાચાર રૂપ ખાડામાં પડતાં રોકાવું મિથ્યાત્વોષથી હટવું અવિ શ્રી ભગવતી સૂત્ર: ૧૨
SR No.006326
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy