SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीचे नावरणसावयभाषाभाषित्वप्रसङ्गात् अत; प्रमदादिदोष निवारणार्थ सदोरकमुखरस्त्रिकाकरणमावश्यकमेव । यद्यपि भगवता दोरकस्य नामग्रहणं, न कृतं तथापि प्रमादादिदोषनिवारणार्थ दोरकग्रहणमावश्यकमेव 'मुखवस्त्रिका मुखेबन्धनीया' इत्येतत्पदगतबन्धनशब्देनैव दवरकस्य स्वयं सिद्धन्वात् , नैव दबरकमन्तरेण बन्धनं सम्पद्यते, किं च चोलपटं परिधानमेव भगवता कथितं किन्तु कटयां डोरकेण चोलपट्टे बन्धनीयमिति क प्रतिपादितं, पात्रे घटे रजोहरणादौ च दोरकबन्धनं बहुमूल्यवस्त्रे ग रजाहरणवेशनम् तथा मुखपत्रिकाधारनहीं सकता । इसलिये प्रमादादि दोषों को निवारण करने के निमित्त सदोरकमुखवत्रिका मुखपर बांधना आवश्यक है। यद्यपि भगवानने डोरे से बांधना ऐसा नहीं कहा है और न डोरे का नाम ही लिया है निषेध भी नहीं किया है फिर भी प्रमादादि दोषों को निवारण करने के लिये दोरक का गृहण आवश्यक है क्योंकि 'मुखपर मुखवस्त्रिका बांधना चाहिये' इस पदगत 'बन्धन' शब्द से दोरे का ग्रहण स्वयं सिद्ध हो जाता है, कारण-दोरे के बिना मुखबस्त्रिका मुखपर बांधना संभव नहीं हो सकता। यदि ऐसा माना जावे कि भगवान्ने तो मुखवस्त्रिका के बांधने का ही उपदेश दिया है, डोरे से उसे बांधने का नहीं। तो फिर ऐसा भी कहा जा सकता है कि भगवानने तो चोलपट्टक पहिरने की ही बात कही है, कटिपर डोरे से बांधकर उसे पहिरना चाहिये ऐमी बात तो कही नहीं है, पात्र में, घट में, रजोहरणादि में दोरक बन्धन, बहुमूल्यवस्न से रजोहरणवेष्टन तथा मुख. નિવારણ માટે દેરા સાથેની મુહપત્તિ મે ઢા ઉપર અવશ્ય બાંધવી જોઈએ જે કે ભગવાને દેરાથી બાંધવું તેમ કહ્યું નથી તેમજ ડોરાનું નામ પણ લીધું નથી તેમ નિષેધ પણ કર્યો નથી તે પણ પ્રમાદ આદિ દેષના નિરવાણ માટે દોરાનું ગ્રહણ કરવું તે આવશ્યક છે. કેમકે મુખ ઉપર મુખ વસ્ત્રિકા બાંધવી જોઈએ એ પ્રમાણે કહેવાથી એક પદમાં આવેલ બંધન શબ્દથી દેરાનું ગ્રહણ કરવું તે આપોઆપ સિદ્ધ થઈ જાય છે કારણ કે દરે સિવાય મુખવાસિકાને મોઢા ઉપર બાંધી શકાતી નથી જે એમ માનવામાં આવે કે ભગવાને તે મેઢા ઉપર મુખવસ્ત્રિકાને બાંધવાની જ આજ્ઞા આપી છે દોરાથી તેને બાંધવાનું કહ્યું નથી તે પછી એમ પણ કહી શકાય કે ભગવાને તે ચલપટ્ટક પહેરવાનું કહ્યું છે, કમર ઉપર દેરાથી બાંધીને તેને પહેરવું જોઈએ એવી વાત કહિ નથી, પાત્રમાં, ઘટમાં રજોહરણાદિમાં, દોરાનું બંધન, અને કિંમતી વસ્ત્રથી રજોહરણનું વિટાળવું તથા મુખવર્સિ શ્રી ભગવતી સૂત્ર : ૧૨
SR No.006326
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy