SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० १६ उ० २ सू० ३ मुखचस्त्रिकावः धन विचारः ७१ न्यूनाधिकत्वेन धारण संसारवर्धनस्य भवतोति सदोरक मुखवस्त्रिकाधारणे कथं न तेषां दोषारत्तिः स्यात् ? इत्यत्राह___अर्थापत्तिप्रमाणादिति ब्रवीमि, अयं भावः-मुखवत्रिकया सर्वदा मुखाच्छादनं तु भगवता कथितमेवेति सिद्धम् , तत्र-मुखवस्त्रिकाया मुखोपरि सर्वदा अवस्थानं डोरकमन्तरेण न संभवति अतः दोरकेण कर्णयोबन्धनं मुखवस्त्रिकायाः सिद्धयति, न हि डोरकबन्धनमन्तरेण स्निग्धद्रव्यादिना मुखवत्रिकाया मुखे नियतसंयोजनं संभवेत् अन्यथा प्रमादवशेन हस्तगृहीतमुखवस्त्रिकादिना मुखाभगवानने जितना भी वस्त्रपात्र आदि धर्मोपकरण रखने के लिये कहा है इसके परिमाण से अतिरिक्त एक डोरा मात्र भी अधिक रखना यह तो संसार के ही बढाने के लिये होता है । फिर इस प्रकार से सदोरक मुखवस्त्रिका के रखने से उन मुनिजनों को दोषापत्ति क्यों नहीं ोगी? उत्तर-ऐसा हम अर्थापत्ति प्रमाण को लेकर कहते हैं। तात्पर्य इसका ऐसा है कि मुखवत्रिका से सर्वदा मुख का आच्छादन रहना चाहिये । यह तो भगवानने कहा ही है यह बात सिद्ध है। अब इस पर विचारणा यह है कि मुखवत्रिका का मुखपर सदा अवस्थान रहना यह डोरे से बांधे घिनो हो नहीं सकता। इस प्रकार मुखवस्त्रिका का डोरे से कानों में बांधना सिद्ध हो जाता है। यदि यह कहा जावे कि मुखवस्त्रिका डोरे से न बांधकर अन्य किसी स्निग्ध आदि से मुखपर नियत अवस्थान कर लिया जावेगा-सो ऐसा कहना ठीक नहीं है, कारण कि इस प्रकार से मुखपर मुखवस्त्रिका का नियत अवस्थान हो પાત્ર વિગેરે જે કંઈ ધર્મોપકરણ રાખવાનું કહ્યું છે તે પ્રમાણુથી એક દોરો પણ વધારે રાખ તે તે કેવળ સંસારને વધારવા રૂપ જ થાય છે તે પછી આ રીતે દેરા સાથેની મુડપત્તિ પ્રાઇવાથી તે મુનિઓને દેષાપત્તિ કેમ ન લાગે ? ઉત્તર પહેલાં જે કહેવામાં આવ્યું છે તે અર્થપત્તિ પ્રમાણને લઈને કહ્યું છે કહેવાનો હેતુ એ છે કે મુહપત્તિથી હમેંશા મોઢાનું ઢાંકણુ રહેવું જોઈએ એ પ્રમાણે ભગવાને તે કહ્યું જ છે. હવે આના ઉપર વિચાર એજ કરવાને છે કે મુહપત્તિનું હમેશાં મોઢા ઉપર રહેવું તે ડોરાથી બાંધ્યા વગર બની શકતું નથી. આ રીતે દોરાથી મુહપત્તિ કાને પર બાંધવા સિદ્ધ થઈ જાય છે. અહિંયા જે એમ કહેવામાં આવે કે મુહપત્તિ દોરાથી ન બાંધતાં બીજા કેઈ નિશ્વ આદિ પદાર્થથી મોઢા ઉપર દઢ કહી લેવામાં આવે તે એવું કહેવું ઠીક નથી કારણ કે એ રીતે સહપત્તિનું મોઢા ઉપર કાયમ રહેવું બની શકતું નથી તેથી પ્રમાદ આદિ દેના શ્રી ભગવતી સૂત્ર : ૧૨
SR No.006326
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy