________________
प्रमेयचन्द्रिका टीका २०१७ उ०१० सू०१ सौधर्मादिषु वायुकायिकोत्पत्तिनि० ५११ पृथित आरभ्य सप्तमनारक पृथिवीपर्यन्तं उपपातः कथितस्तथैव सर्वदेवलोक सम्बन्ध्याकायिकजीवानाम् ईषत्प्राग्भारा पृथिवीस्थितानाम् अकायिकजीवानां च यावत् रत्नप्रभादि सप्तनारकपृथिवीषु उपपातो वक्तव्य इतिभावः । 'सेव भंते ! सेव भंते ! त्ति' तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति ॥०१॥ इति श्री विश्वविख्यातजगद्वल्लभादिषदभूषितवालब्रह्मचारि 'जैनाचार्य' पूज्यश्री घासीलाल व्रतिविरचितायां श्री "भगवती" सूत्रस्य प्रमेयचन्द्रिका
ख्यायां व्याख्यायां सप्तदशशतकस्य नवमोद्देशकः समाप्तः ।।मु०१७-९॥ सौधर्मकल्प स्थित अप्कायिक जीवों का उपपातरस्न प्रभानामकी बस्क पूधियी से लेकर सप्तम नारक पृथिवी तक में कहा गया है। उसी पद्धति से सर्व देवलोक संबन्धी अप्कायिक जीवों एवं ईषत् प्रारभारा पृथिवीस्थित अकायिक जीवों का रत्नप्रभा से लगाकर सप्तमी पृथिवी तक की सातों भूमियों में उपपात कह लेना चाहिये । 'सेवं मंते । सेवं भंते ! त्ति' हे भदन्त! आपके द्वारा कथित यह विषय पूर्णतः निर्दोष है-जैमा कहा गया है वैसा ही है-इस प्रकार कहकर वे गौतम यावत् अपने स्थान पर विराजमान हो गये ॥ सू० १ ॥ जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजीमहाराजकृत "भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्याके सत्तरहवें शतकका
॥ नववां उद्देशक समाप्त ॥ १७-९॥
કપમાં રહેલા અપૂકાયિક જીવોને ઉપપાત રત્નપ્રભા પૃથ્વી-નરકપૃથ્વીથી લઈને સાતમી નારક પૃથ્વી સુધીમાં કહેવામાં આવ્યો છે એજ પદ્ધતીથી સઘળા દેવક સંબંધી અપૂફાયિક જીવ અને ઈષપ્રા ભારા પૃથ્વીમાં રહેલા અપ્રકાયિક જીવેના રત્નપ્રભાથી આરંભીને સાતમી પૃથ્વી સુધીની સાતે પૃથ્વીये 6५५त सभ9 बेव.. सेवं ! भते सेव भते ! त्ति' 8 पाप माये પ્રતિપાદન કરેલ આ સઘળો વિષય સપૂર્ણ રીતે નિર્દોષ છે–આ વિષયમાં આપે જે પ્રમાણે કહ્યું છે, તે સઘળું તેમજ છે, એજ રીતે કહીને તે ગૌતમ સ્વામી યાવત્ તપ અને સંયમથી આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા છે સૂ૦ ૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સત્તરમા શતકને નવમે ઉદ્દેશક સમાપ્તા૧૭–
શ્રી ભગવતી સૂત્ર : ૧૨