SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० १६ उ० १ ० ४ अधिकरणाधिकरणीनिरूपणम् २१ रूपम् अधिकरणं च तद्वान् पुरुष इति उभावपि परस्परं भिन्नौ न तु कथमपि उभयोरेकरूपता इष्यते एकरूपत्वे आधाराधेयभावस्यैव बाधितत्वात् । नहि भवति घटोघटवान् तद्वत् प्रकृते कथं जीवोऽधिकरणरूपोऽपि स्थात् कथं च तद्वानपि स्यादिति भावः। भगवानाह-'गोयमे' त्यादि गोयमा' हे गौतम ! 'अविरई पडुच्च' अविरतिं प्रतीत्य आश्रित्येत्यर्थः, अविरत्यपेक्षया उभयस्वरूपत्वं जीवस्य भवतीत्यर्थः एतद्द्वयं जीवस्य अविरति प्रतीत्यैव भवति तेन यो विरतिमान जीवः असौ शरीरादीनां सद्भावेपि नाधिकरणी नाप्यधिकरणं भवति, कारणस्यादिरूप धन आधेय है, और धनवाला पुरुष आधार है। इसी कारण ये दोनों भिन्न २ हैं। अभिन्न नहीं है । और न इनमें अभिन्नता किसी भी रूप से आही सकती है। और न ऐसा माना ही गया है। यदि आधार आधेयभाव में एकरूपता मानी जावे तो आधाराधेयभाव बाधित हो जाता है घटवान् घट थोडे ही होता है । इसी प्रकार से प्रकृत में जीव अधिकरणरूप होता हुआ भी अधिकरणी कैसे हो सकता है और अधिकरणी होता हुआ फिर वह अधिकरणरूप कैसे हो सकता है ? इसके उत्तर में प्रभु कहते हैं-'गोयमा ! अविरई पडुच्च' हे गौतम ! ऐसा जो कहा गया है। वह अविरति को लेकर कहा गया हैं। तथा च जीव में अधिकरणीरूपता और अधिकरणरूपता ये दोनों रूपताए अविरति की अपेक्षा बन जाती हैं। इस प्रकार जो जीव अविरति युक्त है वह अधिकरणी भी है और अधिकरण भी है। तथा जो जीव विरतिवाला દ્રવ્યાદિ રૂ૫ ધન આધેય છે અને ધનવાન પુરૂષ આધાર છે એ રીતે બંને જદા છે એકરૂપ નથી અને તેમાં એકરૂપતા કઈ પણ પ્રકારે સંભવી શકતી નથી અને એવું માનવામાં પણ આવ્યું નથી. જે આધાર અને આધેય ભાવમાં એકરૂપતા માનવામાં આવે તે આધારાધેય ભાવ બાધિત થઈ જાય છે. ઘટ. વાનું ઘટ બની શકતા નથી એજ રીતે અહિયાં પણ જીવ અધિકરણ રૂપ હોવા છતાં પણ અધિકરણ કેવી રીતે હોઈ શકે અને અધિકારણ હોય તે તે અધિકારણ રૂપ કેવી રીતે બની શકે ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે " गोयमा! अविरह पडुच्च” गौतम! ७५२ हेवामा मान्य ते અવિરતીને લઈને કહેવામાં આવ્યું છે. જીવમાં અધિકરણી રૂપતા અને અધિકરણ રૂપતા એ બન્નેનું સરખાપણું અવિરતીની અપેક્ષાએ બની જાય છે. એ રીતે જે જીવ અવિરતિથી યુકત છે. તે અધિકણી પણ છે અને અધિકરણ પણ છે તથા જે જીવ વિરતીવાળે છે તે શરીરાદીકેના શ્રી ભગવતી સૂત્ર : ૧૨
SR No.006326
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy