SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे वस्तु विशेषात्मकमधिकरणमस्ति यस्य स अधिकरणी जीवः तथा 'अहिगरणं वि' अधिकरणमपि, शरीरादिकम् अधिकरणम् तेभ्यः शरीरादिभ्यः कथंचिदभिन्नत्वात् जीवोऽधिकरणमपि भवति एतत् द्वयम् जीवस्याविरत्यपेक्षयैवोच्यते यतोऽयमविरतिमान् अतएवाधिकरणी अधिकरणं च । कथं जीवस्योभयरूपत्वं भवतीत्याशयेन पृच्छति-से केगडेणं' इत्यादि, ‘से केणटेणं भंते' तत्केनार्थेन भदन्त ! 'एवं बुच्चा जीवे अहिगरगी वि अहिगरणं वि' जीवोऽधिकरणी अपि अधिकरणमपि' नहि आधाराधेययोरेकरूपता भवति धनमानित्यत्र द्रव्यादिरूपं धनम् आधेय आदि हैं। क्योंकि इनसे ही जीव हिंसादि पाप करता है । इस प्रकार हिंसादिकी साधनभूत वस्तुरूप अधिकरण हैं जिस के ऐसा जीव अधि. करणी है । तथा शरीरादिकरूप अधिकरण है जीव इनसे किसी अपेक्षा अभिन्न है-इस कारण जीव अधिकरणरूप भी है । तात्पर्य कहने का यह है कि जीव अधिकरणी भी है और अधिकरणरूप भी है । जीव अधिकरणी भी है और अधिकरणरूप भी है ऐसा जो कहा गया है वह अविरति की अपेक्षा लेकर कहा गया है । अर्थात् जिस कारण से यह जीव अविरतिवाला है-अतः इसी कारण से यह अधिकरणी और अधिकरणरूप है । जीव में कैसे उभयरूपता आती है-इसी अभिप्राय से गौतम प्रभु से ऐसा पूछते हैं-'से केणटेणं भंते ! एवं बुच्चइ-जीवे अहिगरणीवि अहिगरणंवि' हे भदन्त! ऐसा आप किस कारण से कहते हैं कि जीव अधिकरणी है और अधिकरणरूप भी है ? क्योंकि आधाराधेयो में एकरूपता नहीं होती है जैसे यह धनवान है इत्यादि में द्रव्याરણ રૂપ છે કેમકે તેનાથી જ જીવ હિંસાદિ પાપકર્મ કરે છે. એ રીતે હિંસાદિની સાધનભૂત વસ્તુ રૂ૫ અધિકરણ છે જેને તેઓ જીવ અધિકરણી છે. તથા શરીરાડી અધિકરણ છે જીવ તેનાથી કઈ રીતે જુદે છે તે કારણે જીવ અધિકરણ રૂપ પણ છે, તાપ કહેવાનું એ છે કે જીવ અધિકરણી પણ છે અને અધિકરણ રૂપ પણ છે, એવું જે કહેવામાં આવ્યું છે. તે અવિરતીની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. અર્થાત જે કારણથી આ જીવ અવિરતીવાળો છે, એ જ કારણથી તે અધિકરણી અને અધિકરણ રૂપ છે જીવમાં એ બન્ને પ્રકારનું સરખાપણુ કેવી રીતે આવે છે તે અભિप्रायथी गौतम स्वामी प्रसुन से पूछ छ है “से केणट्रेणं भंते ! एवं वुच्चह जीवे अहिगरणी वि अहिगरणं वि" सावन् ! सयुमा५॥ १२0 33 છે કે જીવ અધિકાર છે અને અધિકરણ રૂપ પણ છે કારણ કે આધારાધેય માં એક રૂપતા બની શકતી નથીજેમ કે ધનવાન છે. ઈત્યાદિમાં શ્રી ભગવતી સૂત્ર : ૧૨
SR No.006326
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy