SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०१५ उ०१ सू० १९ रेवतीदानसमीक्षा ७६९ अथ रेवतीगाथापत्नीदानसमीक्षा ॥ अत्र केचित् 'दुवे कबोयसरीरा' तथा 'परियासिए मज्जारकडए कुक्कुडमंसर" एतद्वाक्येन भगवन्तं महावीरं मांसाहारकत्वेन आक्षिपन्ति तत्तेषां मोहविजृम्भितम् , महामोहनीय कर्मवंशवर्तित्वात्तेषाम् । यतस्ते साधुकल्यानभिज्ञाः, धर्ममर्माज्ञायकाः' प्रकरणाऽपरामर्शकाः, तीर्थङ्कराचारानभिज्ञाः, परमार्थशून्याः सन्ति, ते तदर्थमेव प्रतिपादयन्ति-हे सिंह ! अनगार ! मेण्डिकग्रामे नगरे रेसत्या गृहपत्न्या मदर्थ द्वे कपोतकशरीरे-'कबूतर' इति भाषामसिद्धपक्षिविशे षत्र शरीरद्वयम् उपस्कृतम्-पक्त्वा निष्पादितम् , तेन मम नास्ति प्रयोजनम् , रेवतीमाथापत्नीदान समीक्षायहाँ कितनेक व्यक्ति दुवे कवोषप्तरीरा' तथा 'परियासिए मज्जारकडए कुक्कुडप्रसए' इन वाक्यों को लेकर, भगवान् महावीर ने मांस का आहार किया है ऐसा आक्षेप करते हैं-सो उनका ऐसा आक्षेप करना खालोमोह-अज्ञान ही है, क्योंकि इस प्रकार का कथन करनेवाले महामोहनीयकर्म के वशवर्ती होने से ही होते हैं। वे यह नहीं जान पाये हैं कि साधुजन का कल्प कैसा क्या होता है ? धर्म का मर्म क्या है ? प्रकरणार्थ क्या है ? तीर्थकरों का आचार क्या है ? अतः ऐसे मनगढन्त अर्थ का प्रतिपादन करनेवाले व्यक्ति परमार्थ से शुन्य ही है ऐसा जानना चाहिये इन पदों का ऐसा अर्थ करते हैं-'हे सिंह ! अनगार ! मेण्ढिकग्राम नगर में गृहपत्नी रेवती ने मेरे लिये दो कपोतशरीर-कबूतर इसरूप से भाषा में प्रसिद्ध पक्षि विशेष के दो शरीर-पकाकर तैयार किये हैं, -थापना २वताना हाननी समीक्षा__“दुवे कवोयसरीरा" भने “ परियासिए मज्जारकडए कुक्कुडमंसए" આ સૂત્રાશને આધારે કેટલીક વ્યકિતઓ એ આક્ષેપ કરે છે કે મહાવીર ભગવાને માંસને આહાર કર્યો હતો. તેઓ મેહ-અજ્ઞાનને કારણે જ આ પ્રકારને આક્ષેપ કરે છે. મહામહનીય કર્મના ઉદયને લીધે જ તેઓ એવું કથન કરે છે. તેમને એટલું પણ ભાન નથી કે સાધુઓને આચાર કેવો હોય છે તેમને કેવી વસ્તુ કપે છે અને કેવી કપતી નથી? ધર્મને મર્મ શો છે? અને તીર્થકરને આચાર કે હોય છે. પિતાના મનથી જ ઉપજાવી કાઢેલા અથનું પ્રતિપાદન કરનારા તે લેકે પરમાર્થથી (ધર્મતત્વના યથાર્થ સ્વરૂપથી) રહિત છે, એમ માનવું જોઈએ એવી વ્યકિતઓ આ પદેને કે અર્થ કરે છે, તે હવે પ્રકટ કરવામાં આવે છે. “હે સિંહ અણુગાર! મેઢિાગ્રામ નગરમાં રેવતી ગૃહપત્નીએ મારે માટે બે કપાતશરીર भ० ९७ શ્રી ભગવતી સૂત્ર: ૧૧
SR No.006325
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages906
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy