SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०१४ उ०१ सू० २ नरकगतिनिरूपणम् १५७ समयिकया गत्या उत्पद्यन्ते, तासु तिमृषु गतिषु एकसमयिका ऋजुगतिर्भवति, द्विसमयिका त्रिसमयिका च विग्रह ( वक्र ) गतिर्भवति ता एवं शीघ्रगतिरुच्यते, बाहु पसारणादि गतिकालस्तु असंख्यातसमयको भवति । यदा जीवः समश्रेण्या आगतः सन् उत्पत्तिस्थाने गत्वा उत्पद्यते तदा तस्य एकसमया ऋजुगतिर्भवति, किन्तु यदा उत्पत्तिस्थानं समश्रेण्यां न भवति तदा विग्रहगति!िसमया त्रिसमया वा भवति, अथ च एकेन्द्रियाणां जीवानामुत्कृष्टेन चतुःसमया विग्रहगतिर्भवति, नैरयिक जीव जो नरक में उत्पन्न होते हैं वे एक समयवाली गति से भी उत्पन्न होते हैं दो समयवाली गति से भी उत्पन्न होते हैं तीन समयवाली गति से भी उत्पन्न होते हैं । एक समयवाली जो गति होती है वह ऋजुगति होती है। दो समयवाली और तीन समयवाली वक्रगति होती है । इन गतियों का नाम ही शीघ्रगति कहा गया है। बाहुप्रसारणादिरूप गति में जो काल लगता है वह असंख्यात समयवाला होता है। ऐसी गनि शीघ्रगति नहीं कही गई है । ऋजुति एक समय की तब होती है-कि जीव का उत्पत्तिस्थान जब समश्रेणी में होता है। तथा जब उत्पत्तिस्थान समणि में नहीं होता है-तब विग्रः हगति दो समय की तथा तीन समय की होती है । कहने का तात्पर्य ऐसा है कि जीच जब समणि में रहता हुआ उत्पत्ति स्थान में जाकर उत्पन्न होता है तब उसकी एक समय की ऋजुगति होती है। किन्तु जब उत्पत्तिस्थान समंश्रेणि में नहीं होता है तब विग्रह गति दो समय की છે. નારકે એક બસમયવાળી ગતિથી પણ નરકમાં ઉત્પન્ન થાય છે, સમયવાળી ગતિથી પણ ત્યાં ઉત્પન્ન થાય છે અને ત્રણ સમયવાળી ગતિથી પણ ઉત્પન્ન થાય છે. એક સમયવાળી જે ગતિ હોય છે, તે અજુગતિ હેય છે, બે સમયવાળી અને ત્રણ સમયવાળી ગતિ વક્રગતિ હોય છે. આ ગતિઓનું નામ જ શીધ્રગતિ કરી છે. બાહુપ્રસારણાદિ રૂપ ગતિમાં જે કાળ લાગે છે તે અસંખ્યાત સમયવાળો હોય છે, તેથી એવી ગતિને શીધ્રગતિ કહી નથી જુગતિ એક સમયની ત્યારે જ હોય છે કે જ્યારે જીવનું ઉત્પત્તિસ્થાન સમશ્રેણિમાં હોય છે. જ્યારે ઉત્પત્તિસ્થાન સમશ્રેણિમાં હોતું નથી, ત્યારે બે સમયની અથવા ત્રણ સમયની વિગ્રહગતિ હોય છે. એટલે કે જીવ જ્યારે સમણિમાં રહેલા ઉત્પત્તિસ્થાનમાં જઈને ઉત્પન્ન થાય છે, ત્યારે તેની એક સમયની ઋજુગતિ હોય છે. પરંતુ જ્યારે ઉત્પત્તિસ્થાન સમશ્રેણિમાં હોતું નથી, ત્યારે વિગ્રહગતિ એ સમયની અને ત્રણ સમયની હોય છે. એકેન્દ્રિય શ્રી ભગવતી સૂત્ર: ૧૧
SR No.006325
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages906
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy