SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० १३ उ० ९ सू० १ वैक्रियशक्तिसामर्थ्यनिरूपणम् ११९ कश्चित् रत्नपेटिका रत्नानां मज्जूपाम् , एवं कश्चित् वज्रपेटिका-हीरक मञ्जूषाम, एवं कश्चित् वस्त्रपेटिकाम् , तथैव कश्चित् आभरणपेटिकाम्-अलङ्करणमब्जूषां गृहीत्वा गच्छेत् एवमेव अनागारोपि भावितात्मा सुवर्णरत्नवज्रवस्त्राभरणपेटिका हस्तकृत्यगतेन आत्मना सुवर्णादिपेटिका रूपाणि विकुर्वित्वा अवं विहायसि उत्पतेत् इति भावः, 'एवं वियलकिड्ड मुंबकिड्ड चम्मकिहुं कंबलविडं' एवं पूर्वोक्तरीत्यैव कश्चित्पुरुषो यथा विदलकटम्-विदलो वंशस्तनिर्मितकटम्-आसनविशेषम् , शुम्बकटम्-शुम्ब-तृणम्-तनिर्मितकटम् , चर्मकटम्-चर्मपरिपूर्ण, खट्वा. दिकम् , कम्बलकटम्-मेषलोमनिर्मितकम्बलम् , गृहीत्वा गच्छेत् , तथैव अनगारोऽपि मावितात्मा विदलकटादि हस्तकृत्यगतेन आत्मना वंशकटादि रूपाणि की पेटी को कोई पुरुष आभरण की पेटी को, लेकर चलता है। इनकी पेटीका के रूपों की विकुवणा करके ऊपर आकाश में उड सकता है ? उत्तर में प्रभु कहते हैं-'हां गौतम ! भावितात्मा अनगार भी ऐसे रूपों की विकुर्वणा करके ऊँचे आकाश में उड सकता है। 'एवं वियलकि, सुखकिडं, चम्मकिड्ड, कंबलकिड्ड' विदल शब्द का अर्थ वांस और कट शब्द का अर्थ-चटाई या आसनविशेष है। शुष शब्द का अर्थ तृण है। गौतमने प्रभु से इस सूत्र द्वारा ऐसा पूछा है कि हे भदन्त ! जैसे कोई पुरुष वंशनिर्मित आसन विशेष को, शुम्बकटको-तृणनिर्मित आसन विशेष को, चर्मकटको-चर्मकट को-चर्म से परिपूर्ण खट्वा आदि को, कम्बल कट-भेंड के रोम से निर्मित कम्बल को, लेकर चलता है, उसी प्रकार से भावितात्मा अनगार भी वंशकटादिरूपों की विकुर्वणा करके પુરુષ હીરાની પિટીને, કે પુરુષ વસ્ત્રની પિટીને, કેઈ પુરુષ આભરણની પેટીને હાથમાં લઈને ચાલતું હોય, એવાં હાથમાં જુદી જુદી પેટીઓવાળા મનુષ્યના જેવા રૂપની વિકુર્વણ કરીને પણ શું તેઓ આકાશમાં ઊડી શકે છે ખરાં? મહાવીર પ્રભુને ઉત્તર-હી, ગૌતમ! ભાવિતાત્મા અણગાર પણ એવાં રૂપની વિકુવરણા કરીને ઉપર આકાશમાં ઊડી શકે છે. "एव' वियलकिट्ट, सुंबकिड', चम्मकिडु, कंबलकिड्ड" विस मेटले पांस, કટ એટલે ચટ્ટાઈ અથવા આસનવિશેષ, અને શુંબ એટલે તૃણ આ સૂત્ર દ્વારા ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે છે કે-“હે ભગ વન્! જેવી રીતે કોઈ પુરુષ વાંસની ચટાઈ અથવા આસન વિશેષને, તૃણની ચટાઈને, ચર્મના આસનવિશેષને, ઘેટાની ઊનમાંથી બનાવેલ કાંબળાને હાથમાં લઈને ચાલે છે, એજ પ્રમાણે શું ભાવિતાત્મા અણગાર પણ વાંસનિમિત શ્રી ભગવતી સૂત્ર: ૧૧
SR No.006325
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages906
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy